પ્રધાનમંત્રી 2 સપ્ટેમ્બરના રોજ બિહાર રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કરશે

September 01st, 03:30 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંસ્થાના બેંક ખાતામાં રૂ. 105 કરોડ પણ ટ્રાન્સફર કરશે.