List of Outcomes: Prime Minister of Japan’s visit to India for the 16th India-Japan Annual Summit

July 02nd, 10:39 pm

The 16th India-Japan Annual Summit concluded with a comprehensive set of outcomes, including a Joint Declaration on Economic Security, Joint Statements on Artificial Intelligence and Energy Resilience, and 13 other agreements across clean energy, mobility, healthcare, critical minerals, AI, biotechnology, digital infrastructure and financial cooperation, further strengthening the India–Japan Special Strategic and Global Partnership.

16th India-Japan Annual Summit Joint Statement

July 02nd, 10:22 pm

At the 16th India–Japan Annual Summit, PM Modi and Japanese Prime Minister Sanae Takaichi reaffirmed their commitment to advancing the India–Japan Special Strategic and Global Partnership through deeper cooperation in defence, economic security, clean energy, AI, technology, investment and people-to-people ties. The Joint Statement also sets the stage for celebrating the 75th anniversary of India–Japan diplomatic relations next year.

India-Japan Joint Statement on cooperation in the field of Artificial Intelligence (AI)

July 02nd, 10:14 pm

PM Modi and Japanese Prime Minister Sanae Takaichi agreed to deepen India-Japan cooperation in Artificial Intelligence with a shared vision for a safe, trusted and human-centric AI ecosystem. The partnership will drive collaboration in AI governance, digital infrastructure, research, innovation and talent development, while supporting resilient AI growth across the Indo-Pacific and the Global South.

Joint Statement between Ministry of Petroleum and Natural Gas of the Republic of India and the Ministry of Economy, Trade, and Industry of Japan on Energy Resilience

July 02nd, 10:04 pm

PM Modi and Japanese Prime Minister Sanae Takaichi endorsed a Joint Statement on Energy Resilience, reaffirming India and Japan's commitment to strengthen energy security amid evolving geopolitical challenges. The partnership focuses on strategic petroleum reserves, resilient energy supply chains, maritime energy transport, institutional collaboration and closer coordination to ensure stable and affordable energy.

Japan's expertise and investment combine with India's speed and scale, benefiting the entire world: PM Modi at India-Japan Joint Economic Forum

July 02nd, 03:35 pm

Addressing the India-Japan Joint Economic Forum, PM Modi congratulated Japanese companies on becoming part of the India-Japan success story. He noted that the PMO will organise a dedicated Japan Business Week, with senior PMO officials engaging with them to further improve Ease of Doing Business. He called upon business leaders to ensure that Japanese investment in India surpasses the target of 10 trillion yen over the next decade.

A free, prosperous and rules-based Indo-Pacific is our shared priority: PM Modi at the India-Japan Joint Press Meet

July 02nd, 01:30 pm

At the India-Japan Joint Press Meet, PM Modi and Japanese PM Sanae Takaichi reaffirmed their commitment to deepen the India-Japan Special Strategic and Global Partnership. The leaders announced major initiatives across AI, defence, healthcare, economic security, clean energy, mobility, investment and people-to-people ties. PM Modi reaffirmed the shared vision of a strong and prosperous Japan and India's aspiration for a Viksit Bharat.

પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

June 10th, 11:50 pm

પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

જાપાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 26th, 08:13 pm

જાપાનના વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે

February 15th, 02:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ જાપાનની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં સનાઈ તાકાઈચીને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા

February 08th, 09:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ મહામહિમ સનાઈ તાકાઈચીને અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉત્તરનો મૂળપાઠ

February 05th, 05:35 pm

વિકસિત ભારતની યાત્રામાં વિતેલા વર્ષો દેશની ઝડપી પ્રગતિથી વિકાસના વર્ષો રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સમાજના દરેક વર્ગને, તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળખંડ રહ્યો છે, એક સાચી દિશામાં, ઝડપી ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ ખૂબ જ સરસ રીતે, પૂરી સંવેદનશીલતા સાથે, તેમણે આ વિષયને આપણા સૌની સામે પ્રસ્તુત કર્યો છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જવાબ

February 05th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આભાર પ્રસ્તાવના સમર્થનમાં તેમની લાગણીઓ વ્યક્ત કરવી એ તેમનું સૌભાગ્ય છે. તેમણે નોંધ્યું કે વીતેલું વર્ષ વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં ઝડપી પ્રગતિનું વર્ષ રહ્યું છે, જેમાં દરેક ક્ષેત્રમાં અને સમાજના તમામ વર્ગોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે, કારણ કે રાષ્ટ્ર ખૂબ જ ઝડપથી સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે રાષ્ટ્રપતિએ આ વિષયોને સંવેદનશીલતા અને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા છે.

ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.

જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને મળ્યા

November 23rd, 09:46 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સના તાકાચી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. 29 ઓક્ટોબર, 2025ના રોજ પ્રધાનમંત્રી તાકાચી સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી પ્રધાનમંત્રીની તેમની સાથે આ પહેલી મુલાકાત હતી.

પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચીને અભિનંદન પાઠવ્યાં; ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના વધુ વિકાસની ચર્ચા કરી

October 29th, 01:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચી સાથે ઉષ્માભરી વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રીમતી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

October 21st, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ સુશ્રી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. X પરના તેમના એક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

October 07th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.

નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 12th, 04:54 pm

આજે વિજ્ઞાન ભવન ભારતના સુવર્ણ ભૂતકાળના પુનર્જાગરણનું સાક્ષી બની રહ્યું છે. થોડા દિવસો પહેલા જ, મેં જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી. અને આજે આટલા ટૂંકા સમયમાં, અમે જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યા છીએ. તેની સાથે સંકળાયેલ પોર્ટલ પણ હવે શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી, જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાનું ઘોષણાપત્ર બનવા જઈ રહ્યું છે. હજારો પેઢીઓનું ચિંતન અને પ્રતિબિંબ, ભારતના મહાન ઋષિઓ-આચાર્યો અને વિદ્વાનોની સમજ અને સંશોધન, આપણી જ્ઞાન પરંપરાઓ, આપણી વૈજ્ઞાનિક વારસો, આપણે જ્ઞાન ભારતમ મિશન દ્વારા તેમને ડિજિટલાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આ મિશન માટે હું બધા દેશવાસીઓને અભિનંદન આપું છું. જ્ઞાન ભારતમ અને સંસ્કૃતિ મંત્રાલયની આખી ટીમને મારી શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી

September 12th, 04:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે વિજ્ઞાન ભવન આજે ભારતના સુવર્ણ ભૂતકાળના પુનરુત્થાનનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે થોડા દિવસો પહેલા જ તેમણે જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી અને આટલા ટૂંકા ગાળામાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે મિશન સાથે સંકળાયેલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી એમ જણાવતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની ઘોષણા બનવા માટે તૈયાર છે. તેમણે હજારો પેઢીઓના ચિંતનશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યો. તેમણે ભારતના મહાન ઋષિઓ, આચાર્યો અને વિદ્વાનોના જ્ઞાન અને સંશોધનનો સ્વીકાર કર્યો, જે ભારતના જ્ઞાન, પરંપરાઓ અને વૈજ્ઞાનિક વારસાને રેખાંકિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે જ્ઞાન ભારતમ મિશન દ્વારા, આ વારસાનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. તેમણે આ મિશન માટે તમામ નાગરિકોને અભિનંદન આપ્યા અને સમગ્ર જ્ઞાન ભારતમ ટીમ અને સંસ્કૃતિ મંત્રાલયને શુભેચ્છાઓ પાઠવી હતી.