જાપાનના સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

August 20th, 09:04 pm

ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પરિણામોની સૂચિ: 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે જાપાનના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત

July 02nd, 10:39 pm

સેમિકન્ડક્ટર્સ, મહત્વપૂર્ણ ખનિજો, એઆઈ (AI) સહિત માહિતી અને સંચાર ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સંયુક્ત સ્થિતિસ્થાપકતા વધારવા માટે પ્રોજેક્ટ-આધારિત સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારત-જાપાન ફેક્ટ શીટ 2.0 આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં વધી રહેલી ભારત-જાપાન G2G અને B2B ભાગીદારીને દર્શાવે છે.

16મી ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદ સંયુક્ત નિવેદન

July 02nd, 10:22 pm

સહિયારી વૃદ્ધિ, સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા માટે વ્યૂહાત્મક અભિમુખતા (કન્વર્જન્સ) અને વિશ્વાસની ભાગીદારીને આગળ ધપાવવી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે સહયોગ પર ભારત-જાપાન સંયુક્ત નિવેદન

July 02nd, 10:14 pm

ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી અને જાપાનના પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક યુગ-નિર્ધારિત સામાન્ય હેતુવાળી ટેકનોલોજી છે જે અર્થતંત્રો, સમાજો, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉદ્યોગ અને વ્યાપાર, શાસન તેમજ સુરક્ષામાં પરિવર્તન લાવી રહી છે. તેમણે માન્યતા આપી હતી કે એઆઈની ડિઝાઇન, વિકાસ, ઉપયોગ અને શાસનમાં આજે લેવામાં આવેલા નિર્ણયો નવીનતા, સામાજિક કલ્યાણ, આર્થિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર લાંબા ગાળાની અસરો કરશે. આ સમજણના આધારે, તેઓ એક સુરક્ષિત, વિશ્વસનીય, સર્વસમાવેશી, માનવ-કેન્દ્રિત, ટકાઉ, જવાબદાર અને ઇનોવેશન-ઓરિએન્ટેડ એઆઈ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે, એઆઈ ક્ષેત્રે બંને દેશોની સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મકતાને પરસ્પર વધારવા તથા બંને દેશોમાં નવીનતા અને વૃદ્ધિ લાવવા માટે સહયોગને આગળ ધપાવવા સંમત થયા હતા.

ઊર્જા સ્થિતિસ્થાપકતા પર ભારતીય ગણરાજ્યના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તથા જાપાનના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય વચ્ચે સંયુક્ત નિવેદન

July 02nd, 10:04 pm

2 જુલાઈ 2026 ના રોજ, ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ ટકાઈચી સાનાએ નવી દિલ્હી, ભારત ખાતે મુલાકાત લીધી હતી અને વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઊર્જા સ્થિતિસ્થાપકતાને સંયુક્ત રીતે મજબૂત કરવા માટે એશિયામાં જવાબદાર સત્તાઓ અને મુખ્ય ઊર્જા વપરાશ કરતા દેશો તરીકે સાથે મળીને કામ કરવાનો તેમનો સહિયારો ઈરાદો વ્યક્ત કર્યો હતો.

ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

July 02nd, 03:35 pm

તે જ રીતે, એર કંડિશનર હોય, પાવર ગ્રીડના સાધનો હોય, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ (ચોક્કસાઈપૂર્વકનું ઉત્પાદન) હોય કે મેડિકલ ટેકનોલોજી હોય, જ્યારે જાપાનની કુશળતા અને રોકાણ ભારતની ગતિ અને સ્કેલ (વ્યાપ) સાથે ભળે છે, ત્યારે સમગ્ર વિશ્વને તેનો લાભ મળે છે.

જાપાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 02nd, 01:30 pm

આજે, પ્રધાનમંત્રી તાકાચીની મુલાકાત સાથે, આપણે આપણી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

June 10th, 11:50 pm

પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો

જાપાનના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 26th, 08:13 pm

જાપાનના વિદેશ મંત્રી શ્રી તોશિમિત્સુ મોતેગીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે

February 15th, 02:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ જાપાનની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં સનાઈ તાકાઈચીને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા

February 08th, 09:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ મહામહિમ સનાઈ તાકાઈચીને અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉત્તરનો મૂળપાઠ

February 05th, 05:35 pm

વિકસિત ભારતની યાત્રામાં વિતેલા વર્ષો દેશની ઝડપી પ્રગતિથી વિકાસના વર્ષો રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સમાજના દરેક વર્ગને, તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળખંડ રહ્યો છે, એક સાચી દિશામાં, ઝડપી ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ ખૂબ જ સરસ રીતે, પૂરી સંવેદનશીલતા સાથે, તેમણે આ વિષયને આપણા સૌની સામે પ્રસ્તુત કર્યો છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જવાબ

February 05th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આભાર પ્રસ્તાવના સમર્થનમાં તેમની લાગણીઓ વ્યક્ત કરવી એ તેમનું સૌભાગ્ય છે. તેમણે નોંધ્યું કે વીતેલું વર્ષ વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં ઝડપી પ્રગતિનું વર્ષ રહ્યું છે, જેમાં દરેક ક્ષેત્રમાં અને સમાજના તમામ વર્ગોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે, કારણ કે રાષ્ટ્ર ખૂબ જ ઝડપથી સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે રાષ્ટ્રપતિએ આ વિષયોને સંવેદનશીલતા અને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા છે.

ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.

જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રીને મળ્યા

November 23rd, 09:46 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સના તાકાચી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. 29 ઓક્ટોબર, 2025ના રોજ પ્રધાનમંત્રી તાકાચી સાથે ટેલિફોન પર વાતચીત કર્યા પછી પ્રધાનમંત્રીની તેમની સાથે આ પહેલી મુલાકાત હતી.

પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચીને અભિનંદન પાઠવ્યાં; ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના વધુ વિકાસની ચર્ચા કરી

October 29th, 01:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચી સાથે ઉષ્માભરી વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રીમતી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

October 21st, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહામહિમ સુશ્રી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. X પરના તેમના એક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

October 07th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.

નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 12th, 04:54 pm

આજે વિજ્ઞાન ભવન ભારતના સુવર્ણ ભૂતકાળના પુનર્જાગરણનું સાક્ષી બની રહ્યું છે. થોડા દિવસો પહેલા જ, મેં જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી હતી. અને આજે આટલા ટૂંકા સમયમાં, અમે જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યા છીએ. તેની સાથે સંકળાયેલ પોર્ટલ પણ હવે શરૂ કરવામાં આવ્યું છે. આ કોઈ સરકારી કે શૈક્ષણિક કાર્યક્રમ નથી, જ્ઞાન ભારતમ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાનું ઘોષણાપત્ર બનવા જઈ રહ્યું છે. હજારો પેઢીઓનું ચિંતન અને પ્રતિબિંબ, ભારતના મહાન ઋષિઓ-આચાર્યો અને વિદ્વાનોની સમજ અને સંશોધન, આપણી જ્ઞાન પરંપરાઓ, આપણી વૈજ્ઞાનિક વારસો, આપણે જ્ઞાન ભારતમ મિશન દ્વારા તેમને ડિજિટલાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આ મિશન માટે હું બધા દેશવાસીઓને અભિનંદન આપું છું. જ્ઞાન ભારતમ અને સંસ્કૃતિ મંત્રાલયની આખી ટીમને મારી શુભકામનાઓ આપું છું.