પ્રધાનમંત્રીએ ઝારખંડના જામતારામાં દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

February 28th, 10:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના જામતારામાં દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.