નાણાકીય વર્ષ 2025-26 માટે હાલના 1.5% વ્યાજ સબવેન્શન (IS) સાથે સુધારેલ વ્યાજ સબવેન્શન યોજના (MISS) ચાલુ રાખવાની મંજૂરી આપી

નાણાકીય વર્ષ 2025-26 માટે હાલના 1.5% વ્યાજ સબવેન્શન (IS) સાથે સુધારેલ વ્યાજ સબવેન્શન યોજના (MISS) ચાલુ રાખવાની મંજૂરી આપી

May 28th, 03:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકએ આજે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલ વ્યાજ સબવેન્શન યોજના (MISS) હેઠળ વ્યાજ સબવેન્શન (IS) ઘટક ચાલુ રાખવાની મંજૂરી અને જરૂરી ભંડોળ વ્યવસ્થાને મંજૂરી આપી હતી.

ખેડૂતોના ટૂંકાગાળાના ઋણ માટે બેંકોને વ્યાજ સહાય મંજૂર કરતું કેબિનેટ

ખેડૂતોના ટૂંકાગાળાના ઋણ માટે બેંકોને વ્યાજ સહાય મંજૂર કરતું કેબિનેટ

June 14th, 03:44 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે વર્ષ 2017-18 માટે વ્યાજ સહાય યોજના (ISS)ને મંજૂરી આપી દીધી છે. આ ખેડૂતોને ટૂંકાગાળાનું રૂ. 3 લાખ સુધીના ઋણ લેવામાં જે એક વર્ષમાં પરત કરવાનું હોય છે અને જેના પર 4% પ્રતિ વર્ષનું વ્યાજ હોય છે, સરળતા રહેશે. સરકારે આ હેતુ માટે રૂ. 20,339 કરોડ અલગથી ફાળવ્યા છે.

Social Media Corner - 5th July

Social Media Corner - 5th July

July 05th, 07:56 pm