પ્રધાનમંત્રીએ 52મી પ્રગતિ (PRAGATI) બેઠકની અધ્યક્ષતા કરી
June 24th, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સેવા તીર્થ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને એકીકૃત કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આઇસીટી (ICT)-સક્ષમ, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ, પ્રગતિ (PRAGATI) ની 52મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.People are fed up off Congress and BRS' politics of nepotism: PM Modi in Hyderabad
May 10th, 06:05 pm
PM Modi addressed a massive public rally in Hyderabad, Telangana, where he spoke on India’s rising global stature, the significance of BJP’s recent electoral victories and the country’s collective responsibility during ongoing global economic and geopolitical challenges.PM Modi’s massive rally in Hyderabad focuses on self-reliance and a Viksit Telangana
May 10th, 06:00 pm
PM Modi addressed a massive public rally in Hyderabad, Telangana, where he spoke on India’s rising global stature, the significance of BJP’s recent electoral victories and the country’s collective responsibility during ongoing global economic and geopolitical challenges.છત્તીસગઢના નવા રાયપુર ખાતે રજત મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 01st, 03:30 pm
છત્તીસગઢના રાજ્યપાલ, રમણ ડેકાજી, રાજ્યના લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી, વિષ્ણુ દેવ સાંઈજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સાથીઓ, જુઆલ ઓરાઓનજી, દુર્ગા દાસ ઉઇકે જી, તોખાન સાહુજી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ, રમણ સિંહજી, નાયબ મુખ્યમંત્રી અરુણ સાહુજી, વિજય શર્માજી, હાજર મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, અને છત્તીસગઢના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં આવેલા મારા બધા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રજત મહોત્સવમાં સંબોધન કર્યુ
November 01st, 03:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવા રાયપુર ખાતે છત્તીસગઢ રાજ્યની સ્થાપનાના 25 વર્ષ નિમિત્તે છત્તીસગઢ રજત મહોત્સવને સંબોધિત કર્યો હતો. તેમણે રસ્તા, ઉદ્યોગ, આરોગ્યસંભાળ અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેતા ₹14,260 કરોડથી વધુના વિકાસલક્ષી અને પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું હતું કે આજે, છત્તીસગઢ રાજ્યની રચનાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે તેમણે છત્તીસગઢના તમામ લોકોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.આંધ્રપ્રદેશના કુર્નૂલમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:00 pm
આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, લોકપ્રિય અને મહેનતુ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીઓ કે. રામમોહન નાયડુ, ચંદ્રશેખર પેમ્માસાની, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, રાજ્ય મંત્રી નારા લોકેશ, અન્ય તમામ મંત્રીઓ, ભાજપ પ્રદેશ પ્રમુખ પી.વી.એન. માધવ, બધા સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13,430 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
October 16th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં લગભગ રૂ. 13,430 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી હતી રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અહોબિલમના ભગવાન નરસિંહ સ્વામી અને મહાનંદીના શ્રી મહાનંદીશ્વર સ્વામીને વંદન કર્યા હતા. તેમણે સૌના કલ્યાણ માટે મંત્રાલયમના ગુરુ શ્રી રાઘવેન્દ્ર સ્વામી પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા.ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 25th, 06:42 pm
તમે બધાએ આજે એક વાતાવરણ બનાવ્યું છે. ઘણી વાર મને લાગે છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મને મળે છે, હું તમારા બધાનો ગમે તેટલો આભાર માનું, તેટલો ઓછો છે. જુઓ એક નાનો નરેન્દ્ર ત્યાં ઉભો થયો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાત ખાતે 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન, શિલાન્યાસ અને સમર્પિત કર્યા
August 25th, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આખો દેશ હાલમાં ગણેશોત્સવના ઉત્સાહમાં ડૂબેલો છે. તેમણે ભાર મૂક્યો હતો કે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આજે ગુજરાતની પ્રગતિ સાથે જોડાયેલા અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શુભ શરૂઆત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને લોકોના ચરણોમાં અનેક પ્રોજેક્ટ સમર્પિત કરવાનો સૌભાગ્ય મળ્યો છે અને આ વિકાસ પહેલ માટે તમામ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતાં.ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 24th, 02:00 pm
વિશ્વના આધુનિક અર્થતંત્રોમાં સ્ટીલે કરોડરજ્જુ જેવી ભૂમિકા ભજવી છે. ભલે તે ગગનચુંબી ઇમારતો હોય કે શિપિંગ, હાઇવે હોય કે હાઇ-સ્પીડ રેલ, સ્માર્ટ સિટી હોય કે ઔદ્યોગિક કોરિડોર, દરેક સફળતાની વાર્તા પાછળ સ્ટીલ શક્તિ છે. આજે ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સંકલ્પને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સ્ટીલ ક્ષેત્રની ભૂમિકા પણ ઓછી નથી. અમને ગર્વ છે કે આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે. અમે રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે આપણો માથાદીઠ સ્ટીલનો વપરાશ લગભગ અઠ્ઠાણુ કિલોગ્રામ છે, અને તે પણ 2030 સુધીમાં વધીને એકસો સાઠ કિલોગ્રામ થવાની સંભાવના છે. સ્ટીલનો આ વધતો વપરાશ દેશના માળખાગત સુવિધાઓ અને અર્થતંત્ર માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ તરીકે કાર્ય કરે છે. આ દેશની દિશા અને સરકારની કાર્યક્ષમતા અને અસરકારકતાની પણ કસોટી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમને સંબોધન કર્યું
April 24th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ 2025 કાર્યક્રમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ દરમિયાન ચર્ચાવિચારણામાં ભારતનાં સનરાઇઝ સેક્ટર – સ્ટીલ ઉદ્યોગની સંભવિતતા અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતની પ્રગતિનો પાયો છે, વિકસિત ભારતનો પાયો મજબૂત કરે છે અને દેશમાં પરિવર્તનનો નવો અધ્યાય લખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા સ્ટીલ 2025માં દરેકનું સ્વાગત કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઇવેન્ટ નવા વિચારો વહેંચવા, નવી ભાગીદારી કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે લોન્ચપેડ તરીકે કામ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સ્ટીલ ક્ષેત્રમાં નવા પ્રકરણ માટે પાયો નાખશે.