Odisha is emerging as a gateway to growth and prosperity in eastern India: PM Modi in Pahadpur
June 20th, 01:10 pm
The President, Smt. Droupadi Murmu and the Prime Minister, Shri Narendra Modi visited Pahadpur village in Mayurbhanj district today. The President and the Prime Minister offered prayers at the sacred groves Santhali Jahera and Ho Jahera, Skill Centre and Pahadpur School. The President and Prime Minister participated in a programme at Rairangpur in Mayurbhanj district, marking the completion of two years of the Government of Odisha. The theme of the programme is “Vikas ra Dhara, Odisha Sara”. Shri Modi inaugurated and laid the foundation stone of various development projects worth over ₹47,600 crore.PM Modi launches development projects at Pahadpur on the completion of two years of the Odisha Government
June 20th, 01:00 pm
PM Modi participated in a programme marking two years of the Odisha Government in Pahadpur village in Mayurbhanj. The PM wished President Murmu on her birthday, praising her dedication to public service, humility, and commitment to nation-building. In his address, he highlighted the state's rapid development and launched development projects worth over ₹47,600 crore. He announced that Pahadpur will be developed as a Solar Village and also highlighted major investments across infrastructure, industry and energy.PM to visit West Bengal on 20-21 June
June 19th, 11:54 am
PM Modi is set to visit West Bengal on 20-21 June, where he will participate in Paschimbanga Divas celebrations, launch development projects across multiple sectors and release the 23rd PM-KISAN instalment worth ₹18,880 crore benefiting over 9.44 crore farmers. During the visit, he will also lead the International Day of Yoga celebrations in Kolkata and commission three indigenously designed and built naval ships, reinforcing India’s maritime capabilities and Aatmanirbharta.India-France partnership is emerging as a strong pillar of trust, stability and cooperation: PM Modi in Paris
June 18th, 11:41 pm
Addressing the Indian community in Paris, PM Modi highlighted India’s transformative growth over the past 12 years across infrastructure, digital technology, manufacturing, defence, space, innovation, healthcare and social development. He underscored the growing strength of the India-France Strategic Partnership, praised the Indian diaspora for serving as a vital bridge between the two nations and highlighted yoga and football as bonds connecting India and France.Prime Minister addresses the Indian Community in Paris
June 18th, 09:30 pm
Addressing the Indian community in Paris, PM Modi highlighted India’s transformative growth over the past 12 years across infrastructure, digital technology, manufacturing, defence, space, innovation, healthcare and social development. He underscored the growing strength of the India-France Strategic Partnership, praised the Indian diaspora for serving as a vital bridge between the two nations and highlighted yoga and football as bonds connecting India and France.સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન ભારતના પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
June 15th, 03:00 pm
ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમે તેના વહેલામાં વહેલા અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.કેબિનેટે બિહારમાં ₹3,936.05 કરોડના ખર્ચે BOT (ટોલ) મોડ હેઠળ NH-31 અને NH-231 ના ખગડિયા-પૂર્ણિયા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડ (143.529 કિમી) માં અપગ્રેડ કરવાની મંજૂરી આપી
June 03rd, 03:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે બિહારમાં BOT (ટોલ) મોડ પર ₹3,936.05 કરોડના ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-31 (NH-31) અને રાષ્ટ્રીય રાજમાર્ગ-231 (NH-231) ના ખગડિયા-પૂર્ણિયા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડ (143.529 કિમી) માં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે.Cabinet approves a highway construction project in Odisha worth Rs.8300.79 crore
June 03rd, 03:10 pm
Under PM Modi’s leadership, the Cabinet approved an ₹8,300 crore coastal highway project in Odisha connecting Rameshwar to Paradeep across 160 km. The project will boost connectivity, reduce travel time by nearly 2.5 hours, strengthen logistics under PM GatiShakti and promote regional economic growth while lowering fuel consumption and carbon emissions.રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 23rd, 11:15 am
તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા જ હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છું. ભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતી, મેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરી, ચર્ચા કરી અને તેમને મળ્યો, અને મને એક વાત સતત અનુભવાઈ. વિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે. આજે, વિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. હું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે. આ મુલાકાત દરમિયાન, જો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તો, તેમની સાથે સેમિકન્ડક્ટર, પાણી, કૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈ. સ્વીડન સાથે, કૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈ. નોર્વે સાથે, ગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છે. યુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયા. ઇટાલી સાથે, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'રોજગાર મેળા' અંતર્ગત સરકારી નોકરીઓ માટે નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
May 23rd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્ત યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરીત કર્યા હતા. સભાને સંબોધતા તેમણે આ પ્રસંગને દેશભરના હજારો યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. સરકારી સેવામાં નવા પ્રવેશ મેળવનારાઓનું સ્વાગત કરતા તેમણે રેલવે, બેંકિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં ભારતના વિકાસમાં તેમના આગામી યોગદાન પર ભાર મૂક્યો હતો. આવનારા વર્ષોમાં, તમે બધા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશો, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું. નિમણૂક પામેલા ઉમેદવારોને આ સીમાચિહ્નરૂપ સ્થાન સુધી પહોંચાડનારી તેમની સમર્પણ અને સખત તૈયારીનું સન્માન કરતા, પ્રધાનમંત્રીએ તે દરેકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિગત સિદ્ધિ એકલી હોતી નથી તે સ્વીકારતા, તેમણે તે પરિવારો અને માતા-પિતાને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી જેમનો સહયોગ આ સફરમાં અનિવાર્ય રહ્યો હતો.કેબિનેટે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાને આવરી લેતા એક નવા પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો થશે
May 13th, 03:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે.PM Modi’s special address at a public meeting in Jamnagar, Gujarat
May 10th, 09:35 pm
PM Modi addressed a public meeting in Jamnagar, Gujarat. Reflecting on Gujarat’s remarkable development journey, he said the state has transformed from being known only for salt production to becoming a hub for semiconductors, metro coaches, railway engines, renewable energy and emerging aviation manufacturing. He credited the people of Gujarat and BJP workers for the state’s continued growth and progress.હૈદરાબાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 03:45 pm
સાયબરાબાદનું સામર્થ્ય નેશનલ પણ છે અને ગ્લોબલ પણ છે. તે તેલંગાણાના અને દેશના ઝડપી વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. તેથી, આજે સાયબરાબાદથી તેલંગાણાને દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવા માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીં હજારો નવા રોજગાર ઉભા થશે અને તેલંગાણાની કનેક્ટિવિટી પણ સશક્ત થશે. હું તેલંગાણાની જનતાને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
May 10th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંને દ્રષ્ટિએ મહત્વના કેન્દ્ર તરીકે હૈદરાબાદના પરિવર્તનકારી મહત્વ પર ભાર મૂક્યો હતો. તેલંગાણા અને સમગ્ર દેશ માટે ઝડપી વિકાસ લાવવામાં આ પ્રદેશની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે આજે શરૂ કરાયેલા વિવિધ મોટા પાયાના પ્રોજેક્ટ્સ તેલંગાણાને એક મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કેવી રીતે સ્થાપિત કરશે તેની રૂપરેખા આપી હતી. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થવાની સાથે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.કેબિનેટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 19 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો થશે
May 05th, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અંદાજે ₹23,437 કરોડના કુલ ખર્ચ ધરાવતા 03 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:ગંગટોકમાં સિક્કિમના 50મા રાજ્ય સ્થાપના વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 28th, 10:25 am
સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ માથુરજી, અહીંના લોકપ્રિય, ઉર્જાવાન યુવા અને મારા પરમ મિત્ર શ્રી પ્રેમ સિંહ તમાંગજી, સંસદમાં મારા સાથી શ્રી દોરજી શેરિંગ લેપચાજી, ડૉ. ઇન્દ્ર હાંગ સુબ્બાજી, શ્રી દિલી રામ થાપાજી અને સિક્કિમના મારા વહાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગટોક, સિક્કિમમાં સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો
April 28th, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોક, સિક્કિમમાં એક ભવ્ય સમારોહમાં હજારો કરોડ રૂપિયાના 30 થી વધુ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સાથે સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહને ચિહ્નિત કર્યો હતો.પ્રધાનમંત્રી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
April 26th, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. 28મી એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી મહિલા સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ વારાણસીમાં આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.