Ending TMC’s Maha Jungle Raj and bringing BJP’s good governance is essential: PM Modi in Singur, West Bengal
January 18th, 03:35 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”PM Modi addresses a massive public rally in Singur, Hooghly, West Bengal
January 18th, 03:32 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી
January 07th, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) સમુદ્ર પ્રતાપના કમિશનિંગની પ્રશંસા કરી, જે ભારતની દરિયાઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે આ અદ્યતન જહાજનો સમાવેશ અનેક કારણોસર નોંધપાત્ર છે.પ્રધાનમંત્રીએ INS વિક્રાંત પર દિવાળી ઉજવણીની ઝલક શેર કરી
October 21st, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળ સાથે INS વિક્રાંત પર દિવાળી ઉજવણીની ઝલક શેર કરી. આ દિવસને એક અદ્ભુત દિવસ, એક અદ્ભુત ક્ષણ અને એક અદ્ભુત દૃશ્ય ગણાવતા શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો કે એક તરફ વિશાળ સમુદ્ર છે અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ છે. તેમણે કહ્યું કે એક તરફ અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, તો બીજી તરફ અનંત શક્તિનું પ્રતીક INS વિક્રાંતની અપાર શક્તિનું પ્રદર્શન છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમુદ્ર પર સૂર્યનો પ્રકાશ દિવાળી દરમિયાન બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવા જેવો છે, જે દીવાઓનો દિવ્ય માળા બનાવે છે. તેમણે ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે આ દિવાળી ઉજવવાનો પોતાનો લહાવો વ્યક્ત કર્યો.INS વિક્રાંત પર સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
October 20th, 10:30 am
આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે, આ ક્ષણ યાદગાર છે, આ દ્રશ્ય અદ્ભુત છે. આજે, એક તરફ મારી પાસે વિશાળ સમુદ્ર છે, અને બીજી તરફ, ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ છે. આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ, અનંત આકાશ છે, અને બીજી બાજુ, આ વિશાળ, પ્રચંડ INS વિક્રાંત, જે અનંત શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોનો આ પ્રકાશ, એક રીતે, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા છે. આ આપણી અલૌકિક દીપ માળાઓ છે. હું ભાગ્યશાળી છું કે હું નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે દિવાળીના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર દિવાળીની ઉજવણી કરી
October 20th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે INS વિક્રાંત પર દિવાળી ઉજવણી દરમિયાન સશસ્ત્ર દળોના જવાનોને સંબોધન કર્યું. આ દિવસને એક અદ્ભુત દિવસ, એક અદ્ભુત ક્ષણ અને એક અદ્ભુત દૃશ્ય ગણાવતા, શ્રી મોદીએ એક તરફ વિશાળ સમુદ્ર અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, ત્યાં બીજી તરફ અનંત શક્તિના પ્રતીક INS વિક્રાંતની અપાર બહાદુરી પ્રદર્શિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમુદ્ર પર સૂર્યપ્રકાશનો પ્રકાશ દિવાળી દરમિયાન બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવા જેવો છે, જે દીવાઓની દિવ્ય માળા બનાવે છે. તેમણે ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે આ દિવાળી ઉજવવાનો પોતાનો લ્હાવો વ્યક્ત કર્યો.મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
September 11th, 12:30 pm
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.પરિણામોની યાદી : ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત
August 05th, 04:31 pm
ભારત પ્રજાસત્તાક અને ફિલિપાઇન્સ પ્રજાસત્તાક વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે ઘોષણાતમિલનાડુના થુથુકુડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
July 26th, 08:16 pm
તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિજી, મારા મંત્રીમંડળના સાથીદારો કિંજારપુ રામમોહન નાયડુજી, ડૉ. એલ. મુરુગનજી, તમિલનાડુના મંત્રી થંગમ ટેન્નારાસુજી, ડૉ. ટી.આર.બી. રાજાજી, પી. ગીતા જીવનજી, અનિતા આર. રાધાકૃષ્ણનજી, સાંસદ કનિમોઝીજી, તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા ધારાસભ્ય નયનર નાગેન્દ્રનજી, અને તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના થુથુકુડીમાં 4800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને શુભારંભ કર્યો.
July 26th, 07:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના થુથુકુડીમાં ₹4800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. વિવિધ ક્ષેત્રોમાં અનેક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો કરશે, સ્વચ્છ ઉર્જા માળખાગત સુવિધાને મજબૂત બનાવશે અને તમિલનાડુના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. કારગિલ વિજય દિવસ નિમિત્તે, શ્રી મોદીએ કારગિલના વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને વીર યોદ્ધાઓને સલામ કરી અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.ગુજરાતના ભૂજમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 26th, 05:00 pm
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સાથી મનોહર લાલજી, મંત્રીમંડળના અન્ય તમામ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો અને કચ્છના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
May 26th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભુજમાં 53400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા, તેમણે કચ્છના લોકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી અને ક્રાંતિકારીઓ અને શહીદો, ખાસ કરીને મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને આદર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કચ્છના સપૂતોને શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનનો સ્વીકાર કર્યો હતો.ભારત-મોરેશિયસ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
March 12th, 12:30 pm
140 કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. તેથી, હું પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામજી અને મોરેશિયસ સરકારનો આભાર માનું છું.પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડના સ્થાપના દિવસ પર તેમની અનુકરણીય સેવાની પ્રશંસા કરી
February 01st, 09:30 am
ભારતીય કોસ્ટ ગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા વિશાળ દરિયાકાંઠાના રક્ષણમાં તેમની બહાદુરી, સમર્પણ અને અવિરત સતર્કતા માટે દળની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું કે દરિયાઈ સુરક્ષાથી લઈને આપત્તિ પ્રતિભાવ સુધી, દાણચોરી વિરોધી કામગીરીથી લઈને પર્યાવરણીય સંરક્ષણ સુધી, ભારતીય કોસ્ટ ગાર્ડ આપણા સમુદ્રોનું એક પ્રબળ રક્ષક છે, જે આપણા પાણી અને લોકોની સલામતી સુનિશ્ચિત કરે છે.પરિણામોની યાદીઃ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિની ભારતની રાજકીય યાત્રા (23-26 જાન્યુઆરી, 2025)
January 25th, 08:54 pm
ભારતનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ઇન્ડોનેશિયાનાં સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરાર (એમઓયુ).Maharashtra will lead the vision of a ’Viksit Bharat’, and the BJP and Mahayuti are working with this commitment: PM in Panvel
November 14th, 02:50 pm
At rally in Panvel, PM Modi highlighted the region's rich marine resources and outlined government efforts to empower the coastal economy. He mentioned initiatives such as the introduction of modern boats and navigation systems, along with the PM Matsya Sampada Yojana, which provided thousands of crores in assistance to fishermen. The government also linked fish farmers to the Kisan Credit Card and launched schemes for the Mahadev Koli and Agari communities. He added that ₹450 crore was being invested to develop three new ports in Konkan, which would further boost fishermen's incomes and support the Blue Economy.PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra
November 14th, 02:30 pm
In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.Ek Hain To Safe Hain: PM Modi in Nashik, Maharashtra
November 08th, 12:10 pm
A large audience gathered for public meeting addressed by Prime Minister Narendra Modi in Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.Article 370 will never return. Baba Saheb’s Constitution will prevail in Kashmir: PM Modi in Dhule, Maharashtra
November 08th, 12:05 pm
A large audience gathered for a public meeting addressed by PM Modi in Dhule, Maharashtra. Reflecting on his bond with Maharashtra, PM Modi said, “Whenever I’ve asked for support from Maharashtra, the people have blessed me wholeheartedly.”PM Modi addresses public meetings in Dhule & Nashik, Maharashtra
November 08th, 12:00 pm
A large audience gathered for public meetings addressed by Prime Minister Narendra Modi in Dhule and Nashik, Maharashtra. Reflecting on his strong bond with the state, PM Modi said, “Whenever I’ve sought support from Maharashtra, the people have blessed me wholeheartedly.” He further emphasized, “If Maharashtra moves forward, India will prosper.” Over the past two and a half years, the Mahayuti government has demonstrated the rapid progress the state can achieve.