India and Korea together convey a message of peace and stability: PM Modi during the India-Republic of Korea Joint Press Meet

April 20th, 01:05 pm

During the Joint Press Meet with the President of the Republic of Korea, Lee Jae Myung, PM Modi launched the India-Korea Digital Bridge to deepen the partnership in AI, semiconductors and IT. The PM highlighted that the India-Korea relationship has become wide-ranging over the past decade. He also remarked that bilateral trade between India and Korea will reach fifty billion dollars by 2030, up from the present twenty-seven billion dollars.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ રજનીકાંતજીને તેમના 75મા જન્મદિવસના ખાસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી

December 12th, 08:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ રજનીકાંતજીને આજે તેમના 75મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પીઢ અભિનેતા શ્રી ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 24th, 03:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી ધર્મેન્દ્રજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભારતીય સિનેમામાં એક યુગનો અંત ગણાવ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં 50 ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા

August 15th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં ૫૦ ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.