પ્રધાનમંત્રીએ શ્રી મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 29th, 10:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.