પ્રધાનમંત્રીએ ભારત દ્વારા સહાયતા પ્રાપ્ત રેલ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

April 06th, 12:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે અનુરાધાપુરામાં ભારતીય સહાયથી બનેલા બે રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોન્ચિંગ સમારોહમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

April 06th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.