સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન ભારતના પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
June 15th, 03:00 pm
ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમે તેના વહેલામાં વહેલા અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે.પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારનું સ્વાગત કર્યું
June 15th, 01:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલી સમજૂતીને આવકારી છે.ભારત-ફ્રાન્સ ઇનોવેશન રોડમેપ 2030
June 15th, 05:42 am
17 ફેબ્રુઆરી 2026 ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દ્વિપક્ષીય સંબંધોને સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ” સુધી વધાર્યા અને સંયુક્ત રીતે ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026નું ઉદ્ઘાટન કર્યું, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન, રિસર્ચ, ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી અને સાયબર સ્પેસ, હેલ્થ, કલ્ચર, ઇકોનોમી, શૈક્ષણિક જોડાણો અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત અને વૈવિધ્યસભર સહયોગ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી મોદી સ્લોવાકિયા પહોંચ્યા.
June 15th, 02:15 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા, જે ભારત-સ્લોવાકિયા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન પ્રસંગ છે. તેમના આગમન પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.ફ્રાન્સમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 04:36 pm
એક એવું ભારત, જે સોલ્યુશન્સનું કન્ઝ્યુમર નહીં પરંતુ સોલ્યુશન્સનું કન્ટ્રીબ્યુટર બનીને ઉભરી રહ્યું છે. અહીં કોઈ એઆઈ (AI) થી ગામડાઓનું જીવન બદલવા માટે કામ કરી રહ્યું છે, તો કોઈ ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક યુવાનો સ્માર્ટ સિટીઝ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને નવા મટિરિયલ્સથી ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. કોઈ ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી ટેકનોલોજીસથી એક સસ્ટેનેબલ ફ્યુચર સુનિશ્ચિત કરી રહ્યું છે. અને કેટલાક સ્ટાર્ટ-અપ્સ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીઓ વિકસિત કરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ 2026માં ભાગ લીધો (14 જૂન, 2026)
June 14th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને આજે સંયુક્ત રીતે નીસ (Nice)ના પેલેસ ડેસ એક્સપોઝિશન્સ (Palais des Expositions) ખાતે ''ભારત ઇનોવેટ્સ 2026'' નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમ 'ભારત ઇનોવેટ્સ', ભારતના ડીપ-ટેક સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેટર્સ, સંશોધકો અને રોકાણકારોને વૈશ્વિક ઇનોવેશન ફંડ્સ અને વૈશ્વિક પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) સાથે એકસાથે લાવે છે. તે વૈશ્વિક મહત્વના 13 કટોકટીના તકનીકી સ્તંભો (ક્રિટિકલ ટેક્નોલોજી પિલર્સ) પર 120 પથદર્શક (પાથબ્રેકિંગ) સ્ટાર્ટ-અપ્સ અને 20 થી વધુ ઉત્કૃષ્ટતા સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ એક્સેલન્સ) ને પ્રદર્શિત કરીને વૈશ્વિક મંચ પર ભારતની અગ્રણી ડીપ ટેકનોલોજીને રજૂ કરે છે. વિશ્વભરમાંથી 350 થી વધુ ટોચના રોકાણકારો અને વેન્ચર કેપિટલિસ્ટ્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ પહોંચ્યા
June 13th, 11:19 pm
પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાતના પહેલા તબક્કાની શરૂઆત કરતા ફ્રાન્સના નીસ શહેરમાં પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમના આગમન પર તેમનું ખાસ અને ઉષ્માભર્યું સ્વાગત ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત અને સ્થાયી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. આ મુલાકાત ભારત-ફ્રાન્સ ભાગીદારીને ગાઢ બનાવતી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન વક્તવ્ય
June 13th, 10:03 am
ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકોના આમંત્રણ પર, હું 13 થી 18 જૂન 2026 દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેવાનો છું.પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો
June 10th, 11:50 pm
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યોThe trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.સતત કાર્યકાળના આધારે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પસાર કર્યો
June 10th, 01:50 pm
કેન્દ્રિય મંત્રીમંડળે આજે ભારતીય લોકશાહીની યાત્રામાં 10 જૂન, 2026ના દિવસને એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે અંકિત કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં શ્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ બિરદાવવામાં આવ્યા છે. એક ચૂંટાયેલા પીએમ તરીકે 4,399 દિવસની સતત સેવાનો રેકોર્ડ સ્થાપિત કરીને, તેમણે શ્રી જવાહરલાલ નેહરુ દ્વારા રાખવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે, જેમણે 1952 થી 1964 સુધી સતત 4,398 દિવસ સેવા આપી હતી. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે આ પ્રસંગ ભારતની લોકશાહી ચેતના, જનવિશ્વાસ અને જનભાગીદારીની શક્તિના પ્રતીક તરીકે ઊભો છે, જે 'રાષ્ટ્ર પ્રથમ’ ના સંકલ્પ દ્વારા માર્ગદર્શિત નેતા પર જનતા દ્વારા વરસાવવામાં આવેલા અભૂતપૂર્વ સમર્થનને પ્રતિબિંબિત કરે છે.વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા
June 09th, 07:32 pm
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસનાયકાએ પ્રધાનમંત્રીને સંબોધિત 8 જૂન 2026 ના પત્રમાં, શ્રીલંકાની સરકાર અને જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે: આ સીમાચિહ્ન માત્ર તમારા શાસનના વર્ષોનું પ્રમાણ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના લોકોએ તમારા નેતૃત્વમાં વારંવાર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેની સાબિતી છે. રાષ્ટ્રપતિએ ભારતના નોંધપાત્ર આર્થિક અને સામાજિક પરિવર્તન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિઝને શ્રીલંકા સહિત ભારતની સરહદોની બહાર પણ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 4-6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે આ ટાપુ રાષ્ટ્રની તેમની ચોથી મુલાકાત હતી, જે દરમિયાન તેમને વિદેશી મહાનુભાવને આપવામાં આવતું શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) ની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં શ્રીલંકા ભારતની અડીખમ ભાગીદારીના સૌથી નજીકના લાભાર્થીઓમાં સામેલ છે, જેમાં 2022 માં શ્રીલંકાની આર્થિક મુશ્કેલીઓ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલો મહત્વપૂર્ણ સહયોગ પણ સામેલ છે.Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)
June 09th, 07:20 pm
PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર સાથે ટેલિફોન પર વાતચીત કરી
June 09th, 03:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈત રાજ્યના અમીર, મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ સરકારના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત ગણાવ્યા
June 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકારના છેલ્લા 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી, યુવાનો, મહિલાઓ અને ખેડૂત ભાઈ-બહેનોને સશક્ત બનાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી.ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
June 08th, 07:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આજે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.પ્રધાનમંત્રીએ આર્મેનિયાની સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને અભિનંદન પાઠવ્યા
June 08th, 04:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્મેનિયાની સંસદીય ચૂંટણીમાં સિવિલ કોન્ટ્રાક્ટ પાર્ટીની પ્રભાવશાળી જીત બદલ શ્રી નિકોલ પશિન્યાનને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવો જનાદેશ તેમના નેતૃત્વ અને વિઝન પર આર્મેનિયાના લોકોના સતત વિશ્વાસ અને ભરોસાને પ્રતિબિંબિત કરે છે.પ્રધાનમંત્રીએ UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા
June 07th, 02:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થવા બદલ મેજર અભિલાષા બરાકને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેજર બરાક લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL) માં એન્ગેજમેન્ટ ટીમ કમાન્ડર અને જેન્ડર ફોકલ પોઇન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.પ્રધાનમંત્રીએ પ્રજ્ઞાનંદને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા
June 06th, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજ્ઞાનંદને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ખરેખર એક અદ્ભુત સીમાચિહ્નરૂપ છે જે તેમની સતત ઉત્કૃષ્ટતાને દર્શાવે છે. શ્રી મોદીએ તેમના ભવિષ્યના પ્રયાસો માટે પણ તેમને ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.