પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્રના CEO સાથે સંવાદ કર્યો
January 28th, 09:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પરના તેમના નિવાસસ્થાને, ચાલી રહેલા ઇન્ડિયા એનર્જી વીક (IEW) 2026ના ભાગરૂપે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રના CEO સાથે સંવાદ કર્યો હતો.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 10:15 am
એનર્જી વીકના આ નવા સંસ્કરણમાં વિશ્વભરના લગભગ 125 દેશોના પ્રતિનિધિઓ ગોવામાં એકઠા થયા છે. તમે ઊર્જા સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છો. હું આપ સૌનું સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કર્યો
January 27th, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે ઊર્જા સપ્તાહના આ નવા સંસ્કરણ માટે ગોવામાં આશરે 125 દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઊર્જા-સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છે અને તમામ સહભાગીઓને આવકાર્યા છે.ભારત ઉર્જા સપ્તાહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 11th, 11:37 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, મહામહિમ, રાજદૂતો, પ્રતિષ્ઠિત સીઈઓ, સન્માનિત મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ઊર્જા સપ્તાહ 2025માં સંબોધન કર્યું
February 11th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ છે, તેમણે આ કાર્યક્રમમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રના ટોચના સીઈઓ સાથે વાતચીત કરી
February 06th, 09:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ઈન્ડિયા એનર્જી સપ્તાહમાં ઉર્જા ક્ષેત્રના ટોચના સીઈઓ સાથે વાર્તાલાપ કર્યો.ગોવા ખાતે ઈન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 12:00 pm
ઈન્ડિયા એનર્જી વીકની આ બીજી આવૃત્તિમાં, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારત ઉર્જા સપ્તાહના આ કાર્યક્રમનું આયોજન ગોવામાં કરવામાં આવી રહ્યું છે જે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. ગોવા તેના આતિથ્ય માટે જાણીતું છે. દુનિયાભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. આજે ગોવા પણ એક એવું રાજ્ય છે જે વિકાસના નવા દાખલાઓને સ્પર્શી રહ્યું છે. તેથી આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાત કરવા માટે સાથે આવ્યા છીએ…આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…તો ગોવા આ માટે ખૂબ જ યોગ્ય સ્થળ છે. મને વિશ્વાસ છે કે આ સમિટમાં આવનારા તમામ વિદેશી મહેમાનો તેમની સાથે ગોવાની જીવનભરની યાદો લઈને જશે.પ્રધાનમંત્રીએ ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કર્યું
February 06th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું હતું.પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીનાં રોજ ગોવાની મુલાકાત લેશે
February 05th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગોવાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કરશે. સવારે લગભગ 10:45 વાગ્યે તેઓ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં ભાગ લેશે.બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 11:50 am
આ સમયે આપણે બધાની નજર તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ પર ટકેલી છે. ઘણા દુઃખદ મૃત્યુ અને વ્યાપક નુકસાનના અહેવાલો છે. તુર્કીની આસપાસના દેશોમાં પણ નુકસાન થવાની આશંકા છે. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પીડિતો સાથે છે. ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું
February 06th, 11:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ગણવેશ રિસાયકલ કરાયેલી પીઇટી બોટલમાંથી બનાવવામાં આવે છે. તેમણે ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને પણ સમર્પિત કર્યું હતું અને તેની વ્યાવસાયિક શરૂઆતને લીલી ઝંડી આપી હતી.