પ્રધાનમંત્રીની ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

July 05th, 09:02 am

ભારતીય પ્રજાસત્તાકના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી માનનીય કમલા પ્રસાદ-બિસેસરના આમંત્રણ પર 3 થી 4 જુલાઈ 2025 દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર વાતચીત કરી

July 04th, 11:51 pm

બંને નેતાઓએ કૃષિ, આરોગ્યસંભાળ અને ફાર્માસ્યુટિકલ્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, UPI, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધો સહિત સંભવિત સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. વિકાસ સહયોગ ભારત-ત્રિનિદાદ અને ટોબેગો ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રધાનમંત્રી બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના ઊંડા મૂળિયાવાળા દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત બનાવશે.

પરિણામોની યાદી: પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોની રાજ્ય મુલાકાતે

July 04th, 11:41 pm

ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય ડાયસ્પોરા સભ્યોની છઠ્ઠી પેઢી (T&T) સુધી OCI કાર્ડ સુવિધાનું વિસ્તરણ: અગાઉ, આ સુવિધા ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય ડાયસ્પોરા સભ્યોની ચોથી પેઢી માટે ઉપલબ્ધ હતી.

Prime Minister meets with the President of Trinidad and Tobago

July 04th, 11:37 pm

PM Modi met Trinidad & Tobago President Kangaloo and the two leaders reflected on the enduring bonds shared by the two countries, anchored by strong people-to-people ties. PM Modi conveyed his sincere gratitude for the conferment of the ‘Order of the Republic of Trinidad and Tobago’—describing it as an honour for the 1.4 billion people of India.

પ્રધાનમંત્રીનું ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન

July 04th, 09:30 pm

હું ભારતના 1.4 અબજ લોકો તરફથી શુભેચ્છાઓ લઈને આવ્યો છું. હું ઘાનાના લોકો તરફથી પણ હાર્દિક શુભેચ્છાઓ લઈને આવ્યો છું, જે દેશની મેં અહીં આવતા પહેલા મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ

July 04th, 09:00 pm

ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશ્વના સૌથી મોટા લોકશાહીના સભ્યોને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે T&Tના લોકોનો તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય લોકશાહીની જીવંતતા વિશે વિગતવાર જણાવતા, તેમણે કહ્યું કે લોકશાહીની માતા તરીકે, ભારતે લોકશાહીને તેની સંસ્કૃતિ અને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો છે. તેમણે કહ્યું કે આ અભિગમથી ભારતની વિવિધતા ખીલી અને સમૃદ્ધ થઈ છે અને તમામ મંતવ્યો સહઅસ્તિત્વ ધરાવે છે અને સંસદીય ચર્ચા અને જાહેર ચર્ચાને સમૃદ્ધ બનાવે છે.

PM Modi conferred with highest national award, the ‘Order of the Republic of Trinidad & Tobago

July 04th, 08:20 pm

PM Modi was conferred Trinidad & Tobago’s highest national honour — The Order of the Republic of Trinidad & Tobago — at a special ceremony in Port of Spain. He dedicated the award to the 1.4 billion Indians and the historic bonds of friendship between the two nations, rooted in shared heritage. PM Modi also reaffirmed his commitment to strengthening bilateral ties.

ઘાના, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

July 02nd, 07:34 am

રાષ્ટ્રપતિ મહામહિમ જોન ડ્રામાની મહામાનાં આમંત્રણ પર, હું 2-3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લઈશ. ઘાના ગ્લોબલ સાઉથમાં એક મૂલ્યવાન ભાગીદાર છે અને આફ્રિકન યુનિયન અને પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું આપણા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવા અને રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા, ક્ષમતા નિર્માણ અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રો સહિત સહકારની નવી બારીઓ ખોલવાના હેતુથી મારા આદાનપ્રદાનની રાહ જોઉં છું. સાથી લોકશાહી તરીકે, ઘાનાની સંસદમાં બોલવું એ સન્માનની વાત હશે.

પેરાગ્વેના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

June 02nd, 03:00 pm

અમે ભારતમાં આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. પેરાગ્વે દક્ષિણ અમેરિકામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આપણી ભૌગોલિક સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે સમાન લોકશાહી મૂલ્યો શેર કરીએ છીએ અને લોકોની સુખાકારીની કાળજી રાખીએ છીએ.

ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

November 22nd, 03:02 am

આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 22nd, 03:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

November 21st, 10:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગ્રેનાડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 10:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ડોમિનિકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 09:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રૂઝવેલ્ટ સ્કેરીટ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રીને સાથે મુલાકાત કરી

November 21st, 10:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત 20 નવેમ્બરના રોજ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ જે. પિયર સાથે મહત્વની ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 09:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ બહામાસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 09:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરે દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ દરમિયાન બહામાસના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ ડેવિસ સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પહેલી મુલાકાત હતી.

પ્રધાનમંત્રીએ બાર્બાડોસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 09:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મિયા અમોર મોટલી સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાતે બંને નેતાઓને ભારત અને બાર્બાડોસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પુનઃ સમર્થન અને મજબૂત કરવાની તક પૂરી પાડી હતી.

પ્રધાનમંત્રીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

November 21st, 05:39 am

કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત કર્યો હતો. ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી. રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી, ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.