પ્રધાનમંત્રીએ શ્રી ઈમકોંગ એલ. ઈમચેનના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 12th, 07:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના વરિષ્ઠ નેતા શ્રી ઈમકોંગ એલ. ઈમચેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.