Prime Minister reviews flood situation in Arunachal Pradesh and Nagaland with MPs from the two states
July 30th, 03:21 pm
The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Arunachal Pradesh and Nagaland and discussed the situation in the two states in the wake of the floods.Prime Minister shares Sanskrit Subhashitam highlighting respect for nature and environmental stewardship
July 30th, 10:26 am
PM Modi shares a Sanskrit Subhashitam highlighting that respect for nature, the environment and all creation lies at the core of our existence. He encourages everyone to serve nature with gratitude and work together towards building a healthy, prosperous and strong nation.Prime Minister shares a Sanskrit Subhashitam, highlights noble character as the foundation of respect, trust, and effective leadership
July 27th, 07:43 am
PM Modi shares a Sanskrit Subhashitam highlighting the importance of noble character in earning respect, trust and responsibility. He emphasises how integrity, humility and disciplined conduct form the foundation of effective leadership, lasting success and a life that inspires others..Prime Minister praises historic feat at the 2026 World Junior Squash Championship
July 26th, 03:28 pm
Prime Minister Shri Narendra Modi today hailed a historic feat at the 2026 World Junior Squash Championship. He expressed his pride in Anahat Singh for winning the Gold Medal and becoming the first Indian squash player ever to win the World Junior Championship title.Prime Minister expresses gratitude to brave soldiers on Kargil Vijay Diwas
July 26th, 09:48 am
Prime Minister Shri Narendra Modi today stated that on Kargil Vijay Diwas, our nation expresses gratitude to the brave soldiers for their extraordinary courage and commitment towards securing India.પ્રધાનમંત્રીએ અષાઢી એકાદશી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
July 25th, 11:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અષાઢી એકાદશીના પવિત્ર અવસરે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે આ શુભ દિવસ ભક્તિ અને કરુણાના શાશ્વત સંદેશ વિશે છે.પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું અને સારા વિચારો, શબ્દો અને કાર્યોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો
July 24th, 07:51 am
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કરી અને સારા વિચારો, શબ્દો અને કાર્યોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યોપ્રધાનમંત્રીએ સોનમજીને ડોક્ટરોની સલાહનું પાલન કરવાનો આગ્રહ કર્યો અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી
July 24th, 06:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોનમજીને અપીલ કરી કે તેઓ તેમના ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યા જાળવી રાખે અને શક્ય તેટલી વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવે.પ્રધાનમંત્રી આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ સખત કાર્યવાહીની જાહેરાત કરશે
July 24th, 06:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે એક વિડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.પ્રધાનમંત્રીએ વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃતિ સુભાષિત શેર કર્યું
July 23rd, 07:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણને રેખાંકિત કરે છે.પ્રધાનમંત્રીએ એક આદર્શ અને ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
July 22nd, 07:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય ફરજો નિભાવવામાં એક આદર્શ અને ખરેખર ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ સિક્કિમના નામચીમાં ટનલ ધસી પડવાથી થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
July 21st, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના નામચીમાં નિર્માણાધીન ટનલ ધસી પડવાથી થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી.પ્રધાનમંત્રી સતત અભ્યાસ દ્વારા વિકાસ પ્રાપ્ત કરવામાં ધ્યાન અને ઇચ્છાશક્તિના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
July 21st, 08:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં ધ્યાન અને ઇચ્છાશક્તિને મજબૂત બનાવવા માટે નિયમિત અભ્યાસ અને સમર્પિત પ્રયાસના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીએ પીવી સિંધુને જાપાન ઓપન 2026 નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
July 19th, 07:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુને જાપાન ઓપન 2026 નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે, જે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. શ્રી મોદીએ નોંધ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પીવી સિંધુનો દ્રઢ સંકલ્પ અને અસાધારણ કૌશલ્ય સંપૂર્ણ રીતે જોવા મળ્યા હતા અને તેઓ દેશભરના અસંખ્ય યુવા એથ્લેટ્સને રમવા અને ચમકવા માટે પ્રેરણા આપશે.પ્રધાનમંત્રીએ 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
July 19th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લિથુઆનિયાના વિલ્નિયસ ખાતે યોજાયેલા 37મા ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે, જ્યાં ટીમના ચારેય સભ્યોએ એક સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) સહિત મેડલ મેળવ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું કે ભવ્યા ગુનવાલ, સૌમિલ મૈતી, નિશિત કલાણી અને અનમોલ કુમારે મોલેક્યુલર બાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી, સિસ્ટમેટિક્સ તેમજ પ્લાન્ટ કમ્પ્યુટેશનલ બાયોલોજી જેવા વિષયોનું અગાધ જ્ઞાન દર્શાવ્યું છે, અને તેમની સફળતા બીજા ઘણા યુવાનોને પ્રોત્સાહિત કરશે.પ્રધાનમંત્રીએ શ્રીમતી ચેન્નમ્માજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો
July 18th, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી દેવગૌડાજીના પત્ની શ્રીમતી ચેન્નમ્માજીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું કે શ્રીમતી ચેન્નમ્મા જી તેમની નમ્રતા અને સમાજ સેવા પ્રત્યેના જુસ્સા માટે પ્રશંસા પામ્યા હતા.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
July 18th, 07:13 pm
પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.પ્રધાનમંત્રીએ વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર સ્કાયરૂટ એરોસ્પેસ ટીમને અભિનંદન આપ્યા
July 18th, 01:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્કાયરૂટ એરોસ્પેસ ટીમ સાથે વાત કરી અને તેમને વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક મહત્વવપૂર્ણ વળાંક છે. આપણા ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી નવા રસ્તાઓ ખોલી રહી છે અને નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે.પ્રધાનમંત્રીએ કચ્છી નવા વર્ષના અવસરે શુભેચ્છાઓ પાઠવી
July 16th, 07:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, અષાઢી બીજના અવસરે દેશ અને વિશ્વભરમાં વસતા તમામ કચ્છી ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી, જે કચ્છી નૂતન વર્ષ તરીકે ઉજવાય છે.પ્રધાનમંત્રીએ ભગવાન જગન્નાથના આશીર્વાદ માટે સંસ્કૃત સુભાષિત શેર કર્યું
July 16th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પવિત્ર પ્રસંગે ભગવાન જગન્નાથના આશીર્વાદ માટે સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું: