પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ભારતની સંરક્ષણ ક્ષમતા, નવીનતા અને સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો

July 26th, 11:30 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમના સંબોધનમાં, તેમણે કારગીલ વિજય દિવસ, કૅચ ધ રેન અભિયાન, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સામર્થ્ય, સાયન્સ ઓલિમ્પિયાડ્સ, પર્યાવરણ સંરક્ષણ, ખાદી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ માટે તેમના વિચારો અને સૂચનો રજૂ કરવા આહ્વાન કર્યું.