પ્રધાનમંત્રીને મળેલા સ્મૃતિચિહ્નોની હરાજી સંપન્ન; લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો; હરાજીમાંથી પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ નમામી ગંગેનાં ઉમદા કાર્યો માટે થશે
February 10th, 09:43 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં દેશનું સુકાન સંભાળ્યા પછી અત્યાર સુધી તેમને પ્રાપ્ત થયેલી સ્મૃતિચિહ્નોની હરાજીની પખવાડિયા લાંબી પ્રક્રિયા શનિવારે સાંજે પૂર્ણ થઈ હતી.