Prime Minister thanks President Emmanuel Macron for Holi greetings

March 04th, 10:51 pm

The Prime Minister, Shri Narendra Modi, today thanked the President of the French Republic, H.E. Emmanuel Macron, for his Holi greetings.

Prime Minister extends Holi greetings to the nation; shares Sanskrit Subhashitam

March 04th, 09:32 am

PM Modi extended his heartfelt Holi greetings and wished that the festival brings happiness, prosperity and success into everyone’s lives. He noted that the vibrant colours of happiness visible everywhere during the festival immerse everyone in a spirit of joy and celebration. The PM also shared a Sanskrit verse celebrating the awakening of life.

નેસેટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

February 25th, 08:20 pm

આ પ્રતિષ્ઠિત ગૃહ સમક્ષ ઊભા રહેવું મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોની શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.

પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંસદ - નેસેટને સંબોધિત કરી

February 25th, 08:00 pm

નેસેટ ખાતે તેમના આગમન પર, પ્રધાનમંત્રીનું નેસેટના સ્પીકર, મહામહિમ અમીર ઓહાના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ; વિરોધ પક્ષના નેતા, મહામહિમ શ્રી યાયર લેપિડ; અને સ્પીકર ઓહાનાએ પૂર્ણ સત્રમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં ભારત-ઇઝરાયેલ સંબંધો માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.

February 22nd, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.

નવકાર મહામંત્ર દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 09th, 08:15 am

મન શાંત છે, મન સ્થિર છે, ફક્ત શાંતિ છે, એક અદ્ભુત અનુભૂતિ છે, શબ્દોની પેલે પાર, વિચારોની પેલે પાર, નવકાર મહામંત્ર હજુ પણ મનમાં ગુંજતો રહે છે. નમો અરિહંતાણં ॥ નમો સિદ્ધાણં ॥ નમો આયરિયાણં ॥ નમો ઉવજ્ઝાયાણં ॥ નમો લોએ સવ્વસાહૂણં ॥ એક સ્વર, એક પ્રવાહ, એક ઉર્જા, કોઈ ઉતાર-ચઢાવ નહીં, ફક્ત સ્થિરતા, ફક્ત સમતા. એક સમાન ચેતના, સમાન લય અને અંદરથી સમાન પ્રકાશ. હું હજુ પણ નવકાર મહામંત્રની આ આધ્યાત્મિક શક્તિને મારી અંદર અનુભવી રહ્યો છું. થોડા વર્ષો પહેલા મેં બેંગલુરુમાં એક સામુહિક મંત્રોચ્ચારનો સાક્ષી બન્યો હતો; આજે મને એ જ અનુભવ અને એ જ લાગણી સાથે જોવા મળી હતી. આ વખતે દેશ અને વિદેશમાં લાખો-કરોડો પુણ્યશાળી આત્માઓ એક ચેતના સાથે જોડાયેલા, એકસાથે બોલાયેલા શબ્દો, એકસાથે ઊર્જા જાગૃત, આ ખરેખર અભૂતપૂર્વ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવકાર મહામંત્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું

April 09th, 07:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં નવકાર મહામંત્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં સહભાગી થયા હતા. જનમેદનીને સંબોધતા તેમણે મનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની ક્ષમતા પર ભાર મૂકતાં નવકાર મંત્રના ગહન આધ્યાત્મિક અનુભવ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શાંતિની અસાધારણ લાગણી પર ટિપ્પણી કરી, જે શબ્દો અને વિચારોથી પર છે, જે મન અને ચેતનામાં ઊંડે સુધી ગુંજી ઉઠે છે. શ્રી મોદીએ નવકાર મંત્રનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, તેનાં પવિત્ર શ્લોકોનું પઠન કર્યું હતું તથા મંત્રને ઊર્જાનો એકીકૃત પ્રવાહ ગણાવ્યો હતો, જેમાં સ્થિરતા, સમતા અને ચેતના અને આંતરિક પ્રકાશનાં સંવાદી લયનો સમાવેશ થાય છે. પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ કેવી રીતે પોતાની અંદર નવકાર મંત્રની આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરી રહ્યા છે. તેમણે વર્ષો અગાઉ બેંગલુરુમાં આ પ્રકારની સામૂહિક મંત્રોચ્ચારની ઘટનાને યાદ કરી હતી, જેણે તેમના પર કાયમી છાપ છોડી હતી. પ્રધાનમંત્રીએ દેશ અને વિદેશમાં વસતા લાખો સદ્ગુણી આત્માઓના એકજૂથ થયેલા અપ્રતિમ અનુભવને પ્રકાશિત કર્યો હતો, જેમાં તેઓ એકીકૃત ચેતનામાં એકસાથે આવ્યા હતા. તેમણે સામૂહિક ઊર્જા પર ટિપ્પણી કરી હતી અને શબ્દોનો સમન્વય કર્યો હતો અને તેને ખરેખર અસાધારણ અને અભૂતપૂર્વ ગણાવ્યું હતું.

ભારત અને ન્યુઝીલેન્ડના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના અખબારી નિવેદનનો મૂળપાઠ

March 17th, 01:05 pm

હું ભારતમાં પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી લક્સનને ભારત સાથે લાંબા સમયથી સંબંધો છે. આપણે બધાએ જોયું કે, કેવી રીતે થોડા દિવસો પહેલા, તેમણે ઓકલેન્ડમાં હોળીનો આનંદદાયક તહેવાર ઉજવ્યો હતો! પ્રધાનમંત્રી લક્સનનો ન્યુઝીલેન્ડમાં વસતાં ભારતીય મૂળનાં લોકો પ્રત્યેનો સ્નેહ એ વાત પરથી પણ જોઈ શકાય છે કે, સમુદાયનું એક મોટું પ્રતિનિધિમંડળ તેમની સાથે ભારત આવ્યું છે. આ વર્ષે રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે તેમના જેવા યુવા, ઊર્જાવાન અને પ્રતિભાશાળી નેતા આવ્યા તે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે.

પ્રધાનમંત્રીએ સૌને ખૂબ આનંદદાયક હોળીની શુભેચ્છાઓ પાઠવી

March 13th, 06:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બધાને ખૂબ આનંદદાયક હોળીની શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે આ તહેવાર દરેકના જીવનમાં નવો ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કરે અને દેશવાસીઓમાં એકતાનો રંગ વધુ ગાઢ બનાવે.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

I am taking action against corruption, and that's why some people have lost their patience: PM Modi in Meerut

March 31st, 04:00 pm

Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”

PM Modi addresses a public meeting in Meerut, Uttar Pradesh

March 31st, 03:30 pm

Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”

LDF & UDF people pretend to be opponents, but in Delhi, they 'hug' each other: PM Modi in Pathanamthitta

March 15th, 02:00 pm

Prime Minister Narendra Modi addressed at an event in Pathanamthitta, Kerala, where the PM was showered with extreme love and admiration. The PM instantly established a core connection with the crowd by addressing them in their own language. Directing towards the huge crowd, the PM remarked, that “BJP is promoting the youth energy here. Here BJP candidate Anil K Antony is full of passion to serve you. Kerala politics needs such freshness.”

PM Modi addresses at an energetic event in Pathanamthitta, Kerala

March 15th, 01:30 pm

Prime Minister Narendra Modi addressed at an event in Pathanamthitta, Kerala, where the PM was showered with extreme love and admiration. The PM instantly established a core connection with the crowd by addressing them in their own language. Directing towards the huge crowd, the PM remarked, that “BJP is promoting the youth energy here. Here BJP candidate Anil K Antony is full of passion to serve you. Kerala politics needs such freshness.”

BJP will enable development, eliminate corruption, empower women in Rajasthan: PM Modi

November 18th, 11:49 am

Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed a triumphant Vijay Sankalp Sabha in Bharatpur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”

PM Modi addresses triumphant Vijay Sankalp Sabha in Bharatpur and Nagaur, Rajasthan

November 18th, 11:04 am

Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed triumphant Vijay Sankalp Sabhas in Bharatpur and Nagaur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”

‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023

June 18th, 11:30 am

સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.

પ્રધાનમંત્રીએ હોળીની શુભેચ્છાઓ માટે બેન્જામિન નેતન્યાહૂનો આભાર માન્યો

March 08th, 10:25 pm

ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુની હોળીની શુભેચ્છાનો જવાબ આપતાં, પ્રધીનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:

પ્રધાનમંત્રીએ બધાને હોળીની શુભેચ્છા પાઠવી

March 08th, 08:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને ખુશહાલ અને રંગીન હોળીની શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં આનંદ અને ખુશીની કામના કરી છે.