આસામના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

November 05th, 10:04 am

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્માએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 13th, 08:57 pm

હું કહીશ ભૂપેન દા! તમે કહેશો અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! ભૂપેન દા, અમર રહે! અમર રહે! આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જી, આ સ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા જી, અરુણાચલ પ્રદેશના યુવા મુખ્યમંત્રી પેમા ખાંડુ જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલ જી, મંચ પર હાજર ભૂપેન હજારિકા જીના ભાઈ શ્રી સમર હજારિકા જી, ભૂપેન હજારિકા જીના શ્રીમતી કવિતા બરુઆ જી, ભૂપેન દાના પુત્ર શ્રી તેજ હજારિકા જી, તેજને હું કહીશ કેમ છો! ઉપસ્થિત અન્ય મહાનુભવ અને આસામના મારા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતીના સમારોહમાં સંબોધન કર્યુ

September 13th, 05:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના ગુવાહાટી ખાતે ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતીના સમારોહને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે અને આ ક્ષણ ખરેખર કિંમતી છે. તેમણે શેર કર્યું હતું કે તેમણે જે પ્રદર્શન જોયું, ઉત્સાહ અને તેમણે જે સંકલન જોયું તે ખૂબ જ હૃદયસ્પર્શી હતું. તેમણે ભૂપેન દાના સંગીતના લય પર પ્રકાશ પાડ્યો હતો જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુંજતો રહ્યો. ભૂપેન હજારિકાને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમના ગીતના કેટલાક શબ્દો તેમના મનમાં ગુંજતા રહ્યા. તેમણે વ્યક્ત કર્યું હતું કે ભૂપેનના સંગીતના તરંગો દરેક જગ્યાએ, અવિરતપણે વહેતા રહે તેવી તેમની ઇચ્છા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ કલાકારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આસામનો જુસ્સો એવો છે કે અહીંની દરેક ઘટના એક નવો રેકોર્ડ બનાવે છે, તેમણે નોંધ્યું કે આજના પરફોર્મન્સમાં અસાધારણ તૈયારી પ્રતિબિંબિત થાય છે. તેમણે તમામ કલાકારોને અભિનંદન અને પ્રશંસા આપી.

આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

July 28th, 12:58 pm

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 19th, 12:55 pm

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કેન્દ્ર અને આસામ બંનેમાં NDA સરકારો બોડો સમુદાયને સશક્ત બનાવવા અને બોડો આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી રહી છે, આ કાર્યો વધુ જોશ સાથે ચાલુ રહેશે: પ્રધાનમંત્રી

February 15th, 04:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 ફેબ્રુઆરીના રોજ કોકરાઝારમાં યોજાનાર ઐતિહાસિક એક દિવસીય ખાસ વિધાનસભા સત્રની પ્રશંસા કરી છે.

આસામના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

February 03rd, 05:23 pm

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્મા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

December 02nd, 02:07 pm

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

આસામના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

July 22nd, 03:34 pm

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

December 11th, 05:22 pm

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્માએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

અમે પૂરા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું અને પૂર્વોત્તરની વિકાસની જરૂરિયાતો પૂરી કરીશું: પ્રધાનમંત્રી

March 06th, 09:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂરા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખવા અને પૂર્વોત્તરની વિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

પીએમએ આસામના દિવ્યાંગ કલાકાર અભિજીત ગોટાણી સાથે વાતચીત કરી

July 22nd, 09:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના દિવ્યાંગ કલાકાર અભિજીત ગોટાણી સાથે વાતચીત કરી છે.

પીએમ 6 જુલાઈના રોજ અગ્રદૂત જૂથ અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે

July 05th, 10:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, જેઓ અગ્રદૂતની સુવર્ણ જયંતી ઉજવણી સમિતિના મુખ્ય આશ્રયદાતા છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રી સાથે રાજ્યના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિશે વાત કરી

August 31st, 10:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમા સાથે રાજ્યના ભાગોમાં પૂરની સ્થિતિ વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ પરિસ્થિતિને હળવી કરવામાં મદદ માટે કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહાયની ખાતરી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ હિમંતા બિસ્વા સર્માને આસામના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરવા અંગે અભિનંદન આપ્યા

May 10th, 01:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી હિમંતા બિસ્વા સર્માને તથા અન્ય મંત્રીઓને આસામમાં શપથગ્રહણ કરવા અંગે અભિનંદન આપ્યા હતા.