પ્રધાનમંત્રીએ હેમવતી નંદન બહુગુણાની સ્મૃતિમાં ટપાલ ટિકીટ પ્રસિદ્ધ કરી

April 25th, 07:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી હેમવતી નંદન બહુગુણાની સ્મૃતિમાં ટપાલ ટિકીટ પ્રસિદ્ધ કરી હતી.