હઝરત ઇમામ હુસૈન (AS) દ્વારા આપવામાં આવેલ બલિદાન તેમની ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે: પ્રધાનમંત્રી

July 06th, 08:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હઝરત ઇમામ હુસૈન (AS) દ્વારા આપવામાં આવેલું બલિદાન તેમની ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી હતી; શ્રી મોદીએ વધુમાં કહ્યું.

પ્રધાનમંત્રીએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનોને યાદ કર્યા

July 29th, 12:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના અવસર પર હઝરત ઇમામ હુસૈન (અ.સ.) દ્વારા આપેલા બલિદાનોને યાદ કર્યા હતા.

પીએમએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનને યાદ કર્યા

August 09th, 12:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની તેમની લડત માટે તેમને યાદ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ આશુરાના દિવસે ઇમામ હુસેન (એએસ) ની શહાદતને યાદ કરી

August 20th, 01:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના દિવસે ઇમામ હુસેન (એએસ)ના બલિદાનને યાદ કર્યું.