પ્રધાનમંત્રીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો
July 12th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતાર દેશના ફાધર અમીર હિઝ હાઇનેસ શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી ફાધર અમીરને મળ્યા
February 15th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે દોહામાં ફાધર અમીર, મહામહિમ હમદ બિન ખલીફા અલ થાની સાથે મુલાકાત કરી.