કર્ણાટકના માંડ્યામાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 15th, 11:10 am
આજે મારું હૃદય એવી લાગણીઓથી ભરેલું છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. શ્રી કાલ ભૈરવ મંદિરમાં દર્શન અને પૂજા શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ભવ્ય ઉદ્ઘાટનનું સાક્ષી બનવું, ઐતિહાસિક જ્વાલા પીઠમાં સમય વિતાવવો, આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા સંતોના સાનિધ્યમાં રહેવું અને હવે અહીં એકઠી થયેલી ભીડને જોવી, આ અનુભવો હંમેશા મારી સાથે રહેશે. તમારા બધાની વચ્ચે રહેવાની તક મળી તે હું એક સૌભાગ્ય માનું છું. આ પ્રસંગે હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના માંડ્યામાં શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું
April 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના માંડ્યામાં શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમના ઊંડા આધ્યાત્મિક પડઘા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ભવ્ય ઉદ્ઘાટનના સાક્ષી બનવાની અને ઉચ્ચ કોટિના સંતો સાથે વાર્તાલાપ કરવાની તક બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ઐતિહાસિક જ્વાલા પીઠ પર સમય વિતાવવો અને ભક્તોની વિશાળ જનમેદનીને સંબોધિત કરવાથી એવી શક્તિશાળી લાગણીઓ જાગી છે જે શબ્દોની બહાર છે. પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી, આ દૈવી અનુભવો મારી સ્મૃતિમાં કાયમ માટે અંકિત રહેશે.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત પર પ્રસન્નતા વ્યક્ત કરી
August 03rd, 10:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચડી દેવગૌડાએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેતા ખુશી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ ડી દેવગૌડા સાથે વાતચીત કરી
March 31st, 01:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ ડી દેવગૌડા સાથે વાતચીત કરી હતી અને તેમના તથા તેમના પત્નીના ખબરઅંતર પૂછ્યા હતા.