પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે

January 22nd, 02:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રીએ કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી

January 17th, 01:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ગુરુવાયુરમાં ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.