પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ ચરણ યાત્રા સાથે જોડાવા અને પવિત્ર ‘જોરે સાહિબ’ના દર્શન કરવા વિનંતી કરી
October 22nd, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ ચરણ યાત્રા નિમિત્તે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને માતા સાહિબ કૌરજીના કાલાતીત ઉપદેશો અને આધ્યાત્મિક વારસાને યાદ કર્યો હતો.