ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ડેનમાર્કના કાર્યકારી પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક

May 19th, 06:40 pm

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને સંયુક્ત એજન્ડામાં હાંસલ થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં થયેલી પ્રગતિને આવકારી હતી જે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં સહયોગ તેમજ બંને દેશોમાં ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન) ને સહાય કરવા માટેના સામૂહિક પ્રયાસોને પ્રાધાન્ય આપે છે. વર્ષ 2020 માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, નેતાઓએ નવી અને ઉભરતી ટેકનોલોજી, સંચાર, અદ્યતન સંશોધન, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ સંરક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ડેનિશ કંપનીઓને ગિફ્ટ સિટી (GIFT city) ગુજરાતમાં પોતાની હાજરી સ્થાપિત કરવા માટે આમંત્રિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ Afsluitdijk ડેમની મુલાકાત લીધી

May 17th, 03:38 pm

આ મુલાકાતે નવીન જળ વ્યવસ્થાપન ઉકેલો, આબોહવા સ્થિતિસ્થાપકતા (climate resilience) અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. અફસ્લુઈટડીજક, જે 32 કિલોમીટર લાંબો ડેમ અને કોઝવે (માર્ગ) છે, તે પૂર નિયંત્રણ અને જમીન સુધારણા (land reclamation) માં એક વૈશ્વિક બેન્ચમાર્ક (માનદંડ) છે, જે મીઠા પાણીના સંગ્રહને સક્ષમ બનાવવાની સાથે નેધરલેન્ડ્સના મોટા ભાગને ઉત્તર સમુદ્ર (North Sea) થી બચાવે છે.

India-Netherlands Joint Statement on the visit of Prime Minister of India to Netherlands

May 17th, 03:45 am

At the invitation of Netherlands PM Rob Jetten, PM Modi paid an official visit to the Netherlands. They held discussions and expressed their desire to further expand and deepen the multifaceted relationship between the two countries. Noting with satisfaction the progress achieved in recent years, they elevated bilateral ties to a 'Strategic Partnership' and welcomed the adoption of a Strategic Partnership Roadmap.

પરિણામોની યાદી : પ્રધાનમંત્રીની નેધરલેન્ડની મુલાકાત

May 17th, 02:47 am

ભારત-નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ [2026-2030]

Prime Minister witnesses signing of agreement between ASML and Tata Electronics for Semiconductor manufacturing

May 16th, 10:30 pm

PM Modi, accompanied by Netherlands Prime Minister Rob Jetten, witnessed the signing of an agreement between Tata Electronics and ASML to support the semiconductor Fab project in Dholera, Gujarat. He further highlighted the partnership as an important step in India’s journey for developing a semiconductor ecosystem in the country.

Prime Minister meets with Dutch CEOs

May 16th, 10:15 pm

PM Modi and Netherlands PM Rob Jetten met and held discussions with prominent CEOs of leading Dutch companies. The business leaders made presentations on three clusters and outlined their strategies for India. The PM appreciated the growing interest of Dutch companies in India’s economic vibrancy and encouraged Dutch companies to explore opportunities in India.

કેબિનેટે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાને આવરી લેતા એક નવા પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો થશે

May 13th, 03:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ​​રેલવે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે રૂ. 20,667 કરોડના કુલ ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ વડોદરા જતી વખતે લીધેલી સોમનાથ મંદિરની તસવીર શેર કરી

May 11th, 05:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથથી વડોદરા જતી વખતે લીધેલી સોમનાથ મંદિરની તસવીર શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 11th, 03:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથ મંદિરે મહાપૂજા અને કુંભાભિષેક કર્યો

May 11th, 03:49 pm

પ્રધાનમંત્રીએ આ અવસર પર પોતાની ભાવના વ્યક્ત કરતાં કહયું કે આ મહાન સૌભાગ્ય પ્રાપ્ત કરવું એ તેમના જીવનની સૌથી ભાવનાત્મક અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસર પર મહાદેવની પ્રાર્થના કરવી એ એક અવિસ્મરણીય અનુભવ છે, અને ઉમેર્યું હતું કે દર્શન અને પૂજન એ અપાર આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત છે.

ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 11th, 10:20 am

સમય પોતે જેમની ઈચ્છાથી પ્રગટ થાય છે, જે સ્વયં શાશ્વત છે, જે સ્વયં કાળસ્વરૂપ છે, આજે તે દેવાધિદેવ મહાદેવની વિગ્રહ પ્રતિષ્ઠાના આપણે 75 વર્ષ ઉજવી રહ્યા છીએ. આ સૃષ્ટિ જેમનાથી સૃજિત થાય છે, જેમાં લય પામી જાય છે, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વં, તમીશં ભજે લીયતે યત્ર વિશ્વમ્ ! આજે આપણે તેમના ધામના પુનઃનિર્માણનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. જે હળાહળ પીને નીલકંઠ બની ગયા, આજે તેમની જ શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવ થઈ રહ્યો છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો

May 11th, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો.

PM Modi’s special address at a public meeting in Jamnagar, Gujarat

May 10th, 09:35 pm

PM Modi addressed a public meeting in Jamnagar, Gujarat. Reflecting on Gujarat’s remarkable development journey, he said the state has transformed from being known only for salt production to becoming a hub for semiconductors, metro coaches, railway engines, renewable energy and emerging aviation manufacturing. He credited the people of Gujarat and BJP workers for the state’s continued growth and progress.

પ્રધાનમંત્રી 10-11 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે

May 09th, 11:19 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10-11 મે, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ 10 મેના રોજ મોડી રાત્રે જામનગર, ગુજરાત પહોંચશે. 11 મેના રોજ પ્રધાનમંત્રી આશરે સવારે 10:15 વાગ્યે સોમનાથ મંદિર ખાતે સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. ત્યારબાદ પ્રધાનમંત્રી વડોદરા જશે, જ્યાં તેઓ આશરે સાંજે 6 વાગ્યે સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. તેઓ બંને પ્રસંગોએ જનમેદનીને સંબોધિત પણ કરશે.

કેબિનેટે ગુજરાતના વાડીનાર ખાતે શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા)ને મંજૂરી આપી

May 05th, 06:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા) ના વિકાસને મંજૂરી આપી છે, જે રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા ₹1,570 કરોડના સંયુક્ત રોકાણ સાથે સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે.

From Gangotri to Gangasagar… the lotus is blooming everywhere: PM Modi from BJP HQ

May 04th, 07:01 pm

PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.

PM Modi addresses at the BJP HQ after sweeping victories across states

May 04th, 07:00 pm

PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.

પ્રધાનમંત્રીએ ગુજરાત દિવસ પર ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી

May 01st, 09:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત દિવસના ખાસ પ્રસંગે ગુજરાતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

વારાણસી, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 05:30 pm

સાથીઓ, આપણી કાશી માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને મા ગંગા, જેવી દિવ્ય શક્તિઓની ભૂમિ છે. એવામાં આપ સૌ બહેનો-દીકરીઓના સંગમે, આ અવસરને ખૂબ દિવ્ય બનાવી દીધો છે. અમે કાશીની આ ભૂમિ પર, આપ સૌ માઈ-બહેનોને, કાશીની દીકરીઓને પ્રણામ કરીએ છીએ!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મહિલા સંમેલનમાં ભાગ લીધો, આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

April 28th, 05:00 pm

આ અવસરના મહત્વનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કાશી એ માતા શ્રૃંગાર ગૌરી, માતા અન્નપૂર્ણા, માતા વિશાલાક્ષી, માતા સંકઠા અને માતા ગંગા સહિતની દૈવી શક્તિઓની ભૂમિ છે. બહેનો અને દીકરીઓના વિશાળ મેળાવડાએ આ કાર્યક્રમને ખરેખર પવિત્ર બનાવી દીધો છે. શ્રી મોદીએ કહ્યું, કાશીની આ ધરતી પર, હું કાશીની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓને નમન કરું છું.