I will not let the reservation for SC, ST, and OBC be looted: PM Modi in Dumka, Jharkhand
May 28th, 12:30 pm
Dumka, Jharkhand warmly welcomed Prime Minister Narendra Modi at a vibrant public rally, today. The PM pledged to advance tribal development and guaranteed a Viksit Jharkhand.PM Modi addresses a vigorous crowd in Dumka, Jharkhand
May 28th, 12:16 pm
Dumka, Jharkhand warmly welcomed Prime Minister Narendra Modi at a vibrant public rally, today. The PM pledged to advance tribal development and guaranteed a Viksit Jharkhand.PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram
November 25th, 02:15 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”લોકસભામાં 10 ઓગસ્ટ, 2023નાં રોજ અવિશ્વાસનાં પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીના જવાબનો મૂળપાઠ
August 10th, 04:30 pm
છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો
August 10th, 04:00 pm
ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી, એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી
February 14th, 04:31 pm
સૌપ્ર થમ હું આ સીમાચિહ્નરૂપ સમજૂતી માટે એર ઇન્ડિયા અને એરબસને અભિનંદન આપું છું. હું આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખાસ કરીને મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું.પીએમ નરેન્દ્ર મોદીએ નવી એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપની શરૂઆત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વીડિયો કૉલમાં ભાગ લીધો
February 14th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ નરેન્દ્ર મોદીએ નવી એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપની શરૂઆત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન, શ્રી રતન ટાટા, ચેરમેન એમેરિટસ, ટાટા સન્સ, શ્રી એન. ચંદ્રશેખરન, બોર્ડના અધ્યક્ષ, ટાટા સન્સ, શ્રી કેમ્પબેલ વિલ્સન, સીઇઓ, એર ઇન્ડિયા અને શ્રી ગુઇલોમ ફૌરી, સીઇઓ, એરબસના લોન્ચ પ્રસંગે વીડિયો કૉલમાં ભાગ લીધો.અમે ઓછા વિશેષાધિકાર ધરાવતા લોકો સુધી ઉડ્ડયન પહોંચાડવા તેને પોષણક્ષમ બનાવ્યું છે: વડાપ્રધાન મોદી
October 07th, 02:24 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, ગુજરાત ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા રાખી હતી. સુરેન્દ્રનગર ખાતે એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકાસની પરિભાષા બદલી રહી છે. તેમણે કહ્યું કે કોણે વિચાર્યું હતું કે આ જીલ્લામાં એરપોર્ટ આવશે? આ પ્રકારનો વિકાસ નાગરિકોને સશક્ત બનાવે છે.રાજકોટ, ગુજરાતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા રાખતા વડાપ્રધાન મોદી
October 07th, 02:23 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, ગુજરાત ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા રાખી હતી. સુરેન્દ્રનગર ખાતે એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકાસની પરિભાષા બદલી રહી છે. તેમણે કહ્યું કે કોણે વિચાર્યું હતું કે આ જીલ્લામાં એરપોર્ટ આવશે? આ પ્રકારનો વિકાસ નાગરિકોને સશક્ત બનાવે છે.પ્રધાનમંત્રી 7 અને 8 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 06th, 05:16 pm
પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરની સવારે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે. તેઓ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે એક પુલ તેમજ અન્ય માર્ગ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. અહીં તેઓ એક જનસભાને સંબોધિત કરશે.ગોવાના ટૂએમમાં મોપા ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ એન્ડ ઈલેકટ્રોનિક સિટીના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
November 13th, 11:52 am
Prime Minister Narendra Modi inaugurated several development projects in Goa. Speaking at the event, PM Modi saluted people of the country for supporting the Government’s demonetization drive. He appreciated the enthusiasm with which people have been exchanging and withdrawing currency from banks. PM also said that this decision was in the Nation’s interest and urged people to cooperate and follow guidelines set by the Government and banks.પ્રધાનમંત્રીએ ગોવામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કર્યું
November 13th, 11:51 am
PM Modi today unveiled plaques to mark the foundation stone laying of Mopa Airport, and an Electronic City at Tuam, during a function at the Shyama Prasad Mukherjee Stadium in Goa. During his address PM Modi applauded Manohar Parrikar for taking Goa to new heights of progress. Shri Modi also lauded the people of Goa for making Goa Number 1 among the smaller states. PM Modi talked about Govt’s fight against black money and steps towards it. PM talked about the demonetization move of the Govt . PM also talked about various other steps taken in this regard.