PM Highlights Comprehensive Reforms for Prosperous India

January 07th, 10:00 pm

Prime Minister Shri Narendra Modi today reaffirmed that India’s Reform Express continues to gain momentum, powered by the Government’s comprehensive investment push and demand-led policies.

Prime Minister Invites Ideas from Students, Parents and Teachers for This Year’s #ParikshaPeCharcha

January 07th, 07:05 pm

As the Class X and XII Board Examinations approach, Prime Minister Shri Narendra Modi will once again interact with students, parents and teachers in the much-awaited annual programme, Pariksha Pe Charcha.

PM Modi receives a telephone call from Prime Minister of Israel

January 07th, 03:03 pm

PM Modi, during a telephone conversation with Israeli PM Netanyahu, reaffirmed India’s consistent support for efforts towards a just and durable peace in the Gaza region. Both leaders exchanged New Year greetings, reiterated their zero-tolerance approach towards terrorism and exchanged views on regional and global issues of mutual interest.

Prime Minister hails the Commissioning Indian Coast Guard Ship (ICGS) Samudra Pratap

January 07th, 09:46 am

Prime Minister Shri Narendra Modi hailed the commissioning of Indian Coast Guard Ship (ICGS) Samudra Pratap marks a significant milestone in India’s maritime journey. He remarked that the induction of this advanced vessel is noteworthy for numerous reasons.

Prime Minister lauds Commissioning of HPCL’s Residue Upgradation Facility at Visakh Refinery

January 06th, 08:50 am

Prime Minister Shri Narendra Modi today lauded the successful commissioning of Hindustan Petroleum Corporation Limited’s (HPCL) Residue Upgradation Facility (RUF) at the Visakh Refinery in Andhra Pradesh, describing it as a decisive leap in Bharat’s journey toward energy security and self-reliance.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

January 05th, 08:06 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 25જાન્યુઆરી 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.

Hosting a national volleyball competition is an important step in placing Kashi on India’s sporting map: PM Modi

January 04th, 01:00 pm

PM Modi inaugurated the 72nd National Volleyball Tournament in Varanasi via video conferencing, welcoming players from 28 states and showcasing the spirit of Ek Bharat, Shreshtha Bharat. He highlighted Varanasi’s deep-rooted sporting tradition and expressed confidence that players would feel the city’s enthusiasm, support, and renowned hospitality during the championship.

PM Modi inaugurates the 72nd National Volleyball Tournament in Varanasi via video conferencing

January 04th, 12:00 pm

PM Modi inaugurated the 72nd National Volleyball Tournament in Varanasi via video conferencing, welcoming players from 28 states and showcasing the spirit of Ek Bharat, Shreshtha Bharat. He highlighted Varanasi’s deep-rooted sporting tradition and expressed confidence that players would feel the city’s enthusiasm, support, and renowned hospitality during the championship.

PRAGATI @ 50: સક્રિય અને ટેકનોલોજી-આધારિત શાસનને સંસ્થાકીય બનાવવું

January 02nd, 07:30 pm

કેબિનેટ સચિવ અને અન્ય વિભાગીય સચિવોએ આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં PRAGATI મિકેનિઝમ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન)ના પરિણામો વિશે મીડિયાને માહિતગાર કર્યા હતા.

પ્રધાનમંત્રીએ 'પ્રગતિ' (PRAGATI)ની 50મી બેઠકની અધ્યક્ષતા કરી

December 31st, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પ્રગતિ' (PRAGATI - Pro-Active Governance and Timely Implementation) – જે સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેનું ICT-આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ છે – તેની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકારી અને પરિણામ-લક્ષી શાસનની એક દાયકા લાંબી સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સીમાચિહ્નરેખા દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજી-સક્ષમ નેતૃત્વ, રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને સતત કેન્દ્ર-રાજ્ય સહયોગે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને જમીન પર માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરી છે.

પીએમ નીતિ આયોગમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓને મળ્યા

December 30th, 06:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નીતિ આયોગમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના સમૂહ સાથે વાતચીત કરી હતી. આ સંવાદની થીમ ‘આત્મનિર્ભરતા અને માળખાકીય પરિવર્તન: વિકસિત ભારત માટેનો એજન્ડા’ હતી.

'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી

December 28th, 11:30 am

વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોના રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી

December 27th, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. શ્રી મોદીએ કહ્યું, દિલ્હીમાં યોજાઈ રહેલા મુખ્ય સચિવોના રાષ્ટ્રીય પરિષદ દરમિયાન શાસન અને સુધારા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ઉપયોગી ચર્ચાઓ થઈ.

૨૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો.

December 27th, 08:00 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત' માં વિવિધ વિષયો પર તેમના વિચારો શેર કરશે. 'મન કી બાત' લાઈવ સાંભળવા માટે નરેન્દ્ર મોદી એપ પર ટ્યુન કરો.

પ્રધાનમંત્રીએ વીર બાલ દિવસ પર બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કર્યું

December 26th, 11:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીર બાલ દિવસ નિમિત્તે બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કર્યું. શ્રી મોદીએ કહ્યું કે આ દિવસ હિંમત, દૃઢતા અને સત્ય સાથે સંકળાયેલ છે.

પ્રધાનમંત્રીએ 'ઇઝ ઓફ લિવિંગ'ને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યમાં સુધારાના માર્ગ પર વધુ ઝડપી ગતિએ આગળ વધવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

December 26th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કે તેમની સરકાર 'ઇઝ ઓફ લિવિંગ'ને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં વધુ ઝડપી ગતિએ સુધારાના માર્ગ પર આગળ વધશે. શ્રી મોદીએ X પર એક થ્રેડ પણ શેર કર્યો છે, જે દર્શાવે છે કે તેમની સરકારે આ દિશામાં કેવી રીતે કામ કર્યું છે.

લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 25th, 06:16 pm

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,

પ્રધાનમંત્રી 26મી ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે

December 25th, 05:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર 2025ના રોજ બપોરે 12:15 વાગ્યાની આસપાસ, ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી જનમેદનીને સંબોધિત પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું

December 25th, 05:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોના સન્માનમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી વાજપેયીની 101મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે લખનૌની ધરતી નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. તેમણે રાષ્ટ્ર અને વિશ્વને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારતમાં પણ લાખો ખ્રિસ્તી પરિવારો આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિસમસની આ ઉજવણી દરેકના જીવનમાં ખુશીઓ લાવે, જે સૌની સામૂહિક ઈચ્છા છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

December 25th, 09:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.