પ્રધાનમંત્રીએ દિલ્હીના ગોકુલપુરીમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

March 12th, 07:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.