પ્રધાનમંત્રી દેવી બ્રહ્મચારિણીની દિવ્ય અને પરોપકારી કૃપાને ઉજાગર કરતુ સંસ્કૃત સુભાષિત શેર કર્યું

March 20th, 09:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેવી બ્રહ્મચારિણીની દિવ્ય અને પરોપકારી કૃપાને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું.