પ્રધાનમંત્રીએ પૂણેથી સંસદસભ્ય શ્રી ગિરીશ બાપટના નિધન પર શોક વ્યક્ત કર્યો

March 29th, 04:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેથી સંસદસભ્ય શ્રી ગિરીશ બાપટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.