મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.પ્રધાનમંત્રી ગુજરાતના ગીરમાં સફારી પર ગયા
March 03rd, 12:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગીરમાં સફારી પર ગયા હતા, જે ભવ્ય એશિયાઈ સિંહોના ઘર તરીકે જાણીતું છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી.પ્રધાનમંત્રીને ગીર અને એશિયાટિક સિંહ પર પરિમલ નથવાણીએ પુસ્તક ભેંટ કરી
July 31st, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા સૌને શુભેચ્છા પાઠવી
August 10th, 11:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તે સૌને શુભેચ્છા પાઠવી છે.