પ્રધાનમંત્રીએ પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો

February 05th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલંબોના પવિત્ર ગંગારામાયા મંદિરમાં પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકેનો આભાર વ્યક્ત કર્યો છે.