પ્રધાનમંત્રીએ બિહારના નાલંદામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

March 31st, 12:50 pm

બિહારના નાલંદા જિલ્લામાં ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીના પાલમમાં આગની દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

March 18th, 02:45 pm

પ્રધાનમંત્રીએ પાલમમાં થયેલી દુ:ખદ આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

March 18th, 01:52 pm

પ્રધાનમંત્રીએ ઇન્દોરમાં આગ લાગવાની દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.

રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

October 06th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના જયપુરમાં એક હોસ્પિટલમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

June 30th, 02:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.

મહારાષ્ટ્રના સોલાપુરમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

May 18th, 09:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

પ્રધાનમંત્રીએ તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

May 18th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

October 06th, 12:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.