પ્રધાનમંત્રીએ ફરીદપુરના ધારાસભ્ય ડો. શ્યામ બિહારી લાલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 02nd, 06:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ફરીદપુરના ધારાસભ્ય ડો. શ્યામ બિહારી લાલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.