પ્રધાનમંત્રી 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે
April 19th, 01:16 pm
17માં સિવિલ સર્વિસીસ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કરશે.