પ્રધાનમંત્રીએ પરીક્ષા વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલની પ્રશંસા કરી

January 07th, 07:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલા દ્વારા પરીક્ષાના તણાવમાંથી બહાર આવવા માટે એક્ઝામ વોરિયર્સ આર્ટ ફેસ્ટિવલની પ્રશંસા કરી છે.