ઉન્નત કલ્યાણ યોજનાઓ ભૂતપૂર્વ સૈનિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે: પ્રધાનમંત્રી શ્રી
August 11th, 08:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભૂતપૂર્વ સૈનિકો માટે કલ્યાણ યોજનાઓને વધારવા માટે સરકારના તાજેતરના પગલાથી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે.