Prime Minister condoles loss of lives in a mishap in Katihar, Bihar
April 11th, 10:56 pm
Prime Minister Shri Narendra Modi today expressed profound grief over the tragic mishap in Katihar, Bihar, describing the incident as extremely painful.Prime Minister expresses deep grief over boat mishap in Mathura, Uttar Pradesh
April 10th, 06:00 pm
Prime Minister Shri Narendra Modi today expressed profound pain over the tragic loss of lives following a boat capsize in Mathura, Uttar Pradesh.પ્રધાનમંત્રીએ બિહારના નાલંદામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
March 31st, 12:50 pm
બિહારના નાલંદા જિલ્લામાં ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રીએ બિહારના નાલંદામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
March 26th, 11:19 am
બિહારના નાલંદા જિલ્લામાં ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
March 23rd, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે થયેલી દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રીએ દિલ્હીના પાલમમાં આગની દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
March 18th, 02:45 pm
પ્રધાનમંત્રીએ પાલમમાં થયેલી દુ:ખદ આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ મથુરામાં યમુના એક્સપ્રેસવે અકસ્માતમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
March 16th, 12:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.આંધ્રપ્રદેશના કાકીનાડામાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
February 28th, 06:45 pm
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
February 05th, 08:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખ અને ઈજાગ્રસ્તોને Rs. 50,000 ની સહાય (એક્સ-ગ્રેશિયા) જાહેર કરી હતી.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના આનંદપુરમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
January 30th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના આનંદપુરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
January 09th, 07:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલા બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના વારસને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું
December 25th, 09:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 12th, 09:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 11th, 06:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં બનેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ) માંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા (સહાય)ની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
December 07th, 07:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.પ્રધાનમંત્રીએ તમિલનાડુના શિવગંગામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 01st, 10:23 am
પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 03rd, 05:15 pm
PMએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોનાં ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
November 03rd, 10:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 02nd, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ફલૌદી જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
November 01st, 01:59 pm
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડને કારણે થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.