Indian diaspora in Malaysia acts as a living bridge between the two countries PM Modi at the community programme in Kuala Lumpur

February 07th, 03:59 pm

PM Modi participated and addressed a community programme in Malaysia. In his address, the PM lauded the Indian diaspora in Malaysia for being a living bridge between the two countries, describing the India–Malaysia relationship as IMPACT. Having already established the Thiruvalluvar Chair at the University of Malaya, the PM announced the setting up of a Thiruvalluvar Centre in Malaysia.

PM Modi addresses a community programme in Kuala Lumpur, Malaysia

February 07th, 03:15 pm

PM Modi participated and addressed a community programme in Malaysia. In his address, the PM lauded the Indian diaspora in Malaysia for being a living bridge between the two countries, describing the India–Malaysia relationship as IMPACT. Having already established the Thiruvalluvar Chair at the University of Malaya, the PM announced the setting up of a Thiruvalluvar Centre in Malaysia.

No matter how many challenges there are, we have 140 crore solutions: PM Modi in Rajya Sabha

February 05th, 05:35 pm

PM Modi replied to the Motion of Thanks on the President’s Address in the Rajya Sabha. In his address, he highlighted that the President articulated the strength of every section and expressed faith in India’s bright future. Listing the government’s achievements over the past decade, he noted that while Congress viewed people as problems, the present government sees 140 crore Indians as the solution, with a focus on achieving a developed India by 2047.

PM Modi’s reply to the Motion of Thanks on the President’s Address in Rajya Sabha

February 05th, 05:00 pm

PM Modi replied to the Motion of Thanks on the President’s Address in the Rajya Sabha. In his address, he highlighted that the President articulated the strength of every section and expressed faith in India’s bright future. Listing the government’s achievements over the past decade, he noted that while Congress viewed people as problems, the present government sees 140 crore Indians as the solution, with a focus on achieving a developed India by 2047.

નવી દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 28th, 04:00 pm

આજનો દિવસ આપણા માટે એક મોટું દુઃખ પણ લઈને આવ્યો છે. આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુઃખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજિત પવાર જી અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. ખાસ કરીને ગામડાઓના જીવનને બહેતર બનાવવા માટે તેમણે હંમેશા આગળ વધીને કામ કર્યું. હું અજિત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે સાથીઓને આપણે આ અકસ્માતમાં ગુમાવ્યા છે, પીડાની આ ઘડીમાં આપણે સૌ તેમના પરિવારજનોની સાથે છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી

January 28th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી હતી. NCC દિવસ નિમિત્તે સામૂહિક અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે NCC, NSS કેડેટ્સ, ટેબ્લો કલાકારો, રાષ્ટ્રીય રંગશાળાના સાથીદારો અને દેશભરના યુવા સહભાગીઓના પ્રયાસો તેમના સમન્વિત પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. શ્રી મોદીએ દુઃખ સાથે નોંધ્યું હતું કે આજનો દિવસ આજે સવારે મહારાષ્ટ્રમાં થયેલા દુખદ વિમાન દુર્ઘટનાને કારણે ભારે આઘાત પણ લાવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર જી અને કેટલાક સાથીદારોએ જીવ ગુમાવ્યા છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે અજીત દાદાએ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને ગ્રામીણ જીવનને સુધારવા માટે કામ કરીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, અને શ્રી અજીત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડાની આ ક્ષણમાં રાષ્ટ્ર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોની સાથે છે. પ્રધાનમંત્રીએ, દુઃખ અને સંવેદનાની આ ક્ષણો વચ્ચે, મિત્ર રાષ્ટ્રોના કેડેટ્સ સહિત ઉપસ્થિત તમામ કેડેટ્સને શુભેચ્છા પાઠવી હતી અને આ વર્ષે કન્યા કેડેટ્સની મોટી સંખ્યામાં સહભાગિતાને સ્વીકારી હતી.

2030 તરફ: એક સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિ

January 27th, 06:48 pm

27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં 16મી ભારત-EU સમિટમાં મંજૂર કરાયેલ સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિનો ઉદ્દેશ્ય EU-ભારત સહયોગને વિસ્તૃત, ગાઢ અને વધુ સારી રીતે સંકલન કરીને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જેથી ભાગીદારો અને વિશ્વ બંને માટે પરસ્પર ફાયદાકારક, નક્કર અને પરિવર્તનશીલ પરિણામો પ્રાપ્ત થાય.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત અને 16મા ભારત-EU સમિટ અંગે ભારત-EU સંયુક્ત નિવેદન

January 27th, 06:15 pm

PM મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાનો તરીકે ભારતના રાજ્યોની મુલાકાતે આવ્યા. આ મુલાકાત દરમિયાન, નેતાઓએ ઐતિહાસિક ભારત-EU FTA પર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી અને 2030 તરફ: ભારત-EU સંયુક્ત વ્યાપક વ્યૂહાત્મક એજન્ડા અપનાવ્યો.

મુલાકાતના પરિણામોની યાદી: યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત

January 27th, 02:53 pm

2030 સુધી: ભારત-યુરોપિયન યુનિયનની સંયુક્ત સર્વગ્રાહી વ્યૂહાત્મક કાર્યસૂચિ

ભારત-યુરોપિયન યુનિયન સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

January 27th, 01:30 pm

મારા બે નજીકના મિત્રો, પ્રેસિડેન્ટ કોસ્ટા અને પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડેર લેયનનું આ અભૂતપૂર્વ ભારત યાત્રામાં સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કોસ્ટા જી તેમની સરળ જીવનશૈલી અને સમાજ પ્રત્યેના પ્રેમને કારણે લિસ્બનના ગાંધી તરીકે ઓળખાય છે. અને ઉર્સુલા જી માત્ર જર્મનીના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી જ નહીં, પણ યુરોપિયન યુનિયન કમિશનના પણ પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બનીને સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.

પ્રધાનમંત્રીએ ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે ઉજવવામાં આવેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પ્રશંસા કરી

January 26th, 04:50 pm

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે ભારતની લોકશાહીની તાકાત, તેના વારસાની સમૃદ્ધિ અને રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉજવણીની ઝલક શેર કરતા તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.

તસવીરોમાં: કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ

January 26th, 08:12 am

કર્તવ્ય પથ ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારતની એકતા, શક્તિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને દિવસની શરૂઆત કરી અને રાષ્ટ્રના બહાદુરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે સંયુક્ત ટેલિફોન કોલ કર્યો

September 04th, 06:27 pm

આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ ઉર્સુલા વોન ડેર લેયન સાથે સંયુક્ત ટેલિફોન કોલ કર્યો હતો.

G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ સાથે વાતચીત કરી

June 18th, 05:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે G7 સમિટ દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.

સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

June 16th, 01:45 pm

સૌ પ્રથમ, હું માનનીય રાષ્ટ્રપતિનો ઉષ્માભર્યું સ્વાગત અને ઉદાર આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ગઈકાલે સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી, રાષ્ટ્રપતિ અને આ દેશના લોકોએ બતાવેલી ઉષ્મા અને સ્નેહ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયો છે.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી

January 07th, 08:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રી એન્ટોનિયો કોસ્ટાનો ટેલિફોન કોલ આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

June 28th, 08:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત

September 10th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રીમાન ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ કુ. ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ ચાર્લ્સ મિશેલ વચ્ચે ફોન પર વાતચીત થઈ

March 01st, 10:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાતચીત કરી.

PM Modi's meeting with Presidents of European Council and European Commission

October 29th, 02:27 pm

PM Narendra Modi held productive interaction with European Council President Charles Michel and President Ursula von der Leyen of the European Commission.