પ્રધાનમંત્રીએ સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયાર IIના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનું કર્યું સ્વાગત
December 14th, 10:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા સમ્રાટ પેરુમ્બિદુગુ મુથરૈયર II (સુવરન મારન)ના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે.