રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવા બદલ આભાર વ્યક્ત કરવા માટે પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારો પ્રધાનમંત્રીને મળ્યા
February 27th, 07:34 pm
પ્રતિષ્ઠિત મલયાલી સાહિત્યકારોના એક જૂથે આજે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી અને કેરળનું નામ બદલીને કેરલમ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.