Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi

July 26th, 10:27 pm

PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharat

વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ

July 26th, 05:00 pm

સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.

PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026

July 26th, 04:30 pm

PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 06th, 06:47 pm

હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે, આ સમયે પ્રવાસ પર છું. પરંતુ ટેકનોલોજીની મદદથી આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપ સૌની સાથે જોડાઈ રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે સંબોધન કર્યું

July 06th, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે એક વીડિયો સંદેશ દ્વારા જનમેદનીને સંબોધિત કરી હતી. પૂર્વ-નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમને કારણે પોતાની ભૌતિક ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરતા, તેમણે આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે ભૌગોલિક અંતરને ઓછું કરવામાં ડિજિટલ કનેક્ટિવિટીની અદભૂત શક્તિ પર ભાર મૂક્યો હતો. ટેકનોલોજીની મદદથી હું આ ઐતિહાસિક કાર્યક્રમમાં તમારી સાથે જોડાઈ રહ્યો છું, શ્રી મોદીએ જણાવ્યું હતું.

'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી

May 11th, 12:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જે પુનર્નિર્મિત મંદિરના ભક્તો માટે ખોલવામાં આવેલા 75 વર્ષ પૂરાં થવાનું પ્રતીક છે.

ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 11th, 10:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો

May 11th, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો.

બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગના 45મા વર્ષગાંઠ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 11:05 am

હમણાં ગુરુદેવે ઘણું બધું જણાવ્યું, તમને લાગતું હશે કે તેઓ મારા વખાણ કરી રહ્યા હતા, પરંતુ મને લાગતું હતું કે તેઓ મને કામ જણાવી રહ્યા હતા. આપે સાચું કહ્યું કે મારો ધન્યવાદ ન હોઈ શકે, આપનો જ છું, આપની વચ્ચે આવ્યો છું અને આપના માટે જ આવ્યો છું, અને જ્યાં છું ત્યાં પણ આપના જ કારણે છું. આજે ગુરુદેવના 70 વર્ષનો આ કાર્યક્રમ છે, પરંતુ હું ઈચ્છીશ કે જ્યારે હું ઘરનો જ છું તો સામેથી કહી દઉં છું, કે જ્યારે તમારો શતાબ્દી સમારોહ હશે ત્યારે હું પણ ફરીથી એકવાર આવીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બેંગલુરુ, કર્ણાટકમાં આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા

May 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુ, કર્ણાટકમાં આર્ટ ઓફ લિવિંગની 45th વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રસંગની મંગલકારીતા પર ધ્યાન દોરતા, પ્રધાનમંત્રીએ બાળકો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત, ભગવાન ગણેશના દર્શન, શ્રી શ્રી રવિશંકર જીનું 70th વર્ષ અને આર્ટ ઓફ લિવિંગની 45th વર્ષગાંઠની ઉજવણી દ્વારા સમૃદ્ધ બનેલી સવારની વિશિષ્ટતાનું વર્ણન કર્યું હતું. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ એવી ક્ષણો છે જે હંમેશા મારી સ્મૃતિઓમાં રહેશે.

From Gangotri to Gangasagar… the lotus is blooming everywhere: PM Modi from BJP HQ

May 04th, 07:01 pm

PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.

PM Modi addresses at the BJP HQ after sweeping victories across states

May 04th, 07:00 pm

PM Modi addressed the karyakartas at the BJP HQ following resounding victories in West Bengal, Assam and Puducherry, calling the moment historic, emotional and a powerful affirmation of trust in democracy and performance-driven governance. Dressed in traditional Bengali attire with a dhoti, the Prime Minister’s appearance reflected a deep cultural connect and symbolised the significance of Bengal’s landmark mandate.

ગંગટોકમાં સિક્કિમના 50મા રાજ્ય સ્થાપના વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 10:25 am

સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ માથુરજી, અહીંના લોકપ્રિય, ઉર્જાવાન યુવા અને મારા પરમ મિત્ર શ્રી પ્રેમ સિંહ તમાંગજી, સંસદમાં મારા સાથી શ્રી દોરજી શેરિંગ લેપચાજી, ડૉ. ઇન્દ્ર હાંગ સુબ્બાજી, શ્રી દિલી રામ થાપાજી અને સિક્કિમના મારા વહાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગટોક, સિક્કિમમાં સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો

April 28th, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોક, સિક્કિમમાં એક ભવ્ય સમારોહમાં હજારો કરોડ રૂપિયાના 30 થી વધુ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સાથે સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહને ચિહ્નિત કર્યો હતો.

Today, BJP stands for good governance and last-mile delivery: PM Modi

April 06th, 12:30 pm

PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.

PM Modi addresses Party Karyakartas on BJP Sthapana Diwas

April 06th, 12:00 pm

PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.

ગુજરાતના પોરબંદરમાં માધવપુર મેળા નિમિત્તે પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી

March 29th, 10:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદરમાં ચાલી રહેલા માધવપુર મેળા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે. શ્રી મોદીએ કહ્યું, આ તહેવાર 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ પરંપરાઓને એકસાથે લાવે છે. હું લોકોને આ મેળામાં આવવાનું આહ્વાન કરું છું!

નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 14th, 11:00 am

આજે પોંગલ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. તમિલ સમુદાય અને તમિલ સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો તેને સમગ્ર વિશ્વમાં ઉત્સાહથી ઉજવે છે અને હું તેમાંથી એક છું. તમારા બધા સાથે આ ખાસ તહેવાર ઉજવવાનો લહાવો મળ્યો છે. પોંગલ આપણા તમિલ જીવનમાં એક આનંદદાયક અનુભવ છે. તે આપણા ખેડૂતો, પૃથ્વી અને સૂર્યની મહેનત માટે કૃતજ્ઞતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે આપણને પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલનનો માર્ગ પણ બતાવે છે. લોહરી, મકરસંક્રાંતિ, માઘ બિહુ અને અન્ય તહેવારો દેશના વિવિધ ભાગોમાં પણ ઉજવવામાં આવી રહ્યા છે. હું ભારત અને વિશ્વભરના મારા બધા તમિલ ભાઈઓ અને બહેનોને પોંગલ અને બધા તહેવારો માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પોંગલ સમારંભને સંબોધિત કર્યો

January 14th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીને સંબોધિત કરી હતી. તમિલમાં શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું, આજે પોંગલ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે, જે તમિલ સમુદાય અને વિશ્વભરના તમિલ સંસ્કૃતિને અપનાવનારાઓ દ્વારા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને તેઓ પણ તેમાંથી એક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખાસ તહેવાર બધા સાથે ઉજવવાનો લહાવો મળ્યો. તમિલ જીવનમાં, પોંગલ એક આનંદદાયક અનુભવ છે જે ખેડૂતો, પૃથ્વી અને સૂર્યની મહેનત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને પ્રકૃતિ, પરિવાર અને સમાજમાં સંતુલન તરફ પણ માર્ગદર્શન આપે છે. શ્રી મોદીએ નોંધ્યું કે આ સમયે લોહરી, મકરસંક્રાંતિ, માઘ બિહુ અને અન્ય તહેવારો પણ દેશના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે ભારત અને વિશ્વભરના તમામ તમિલ ભાઈઓ અને બહેનોને પોંગલની હાર્દિક શુભેચ્છાઓ અને બધા તહેવારો માટે શુભેચ્છાઓ પાઠવી છે.