પ્રધાનમંત્રીએ ડીઆરડીઓના ભૂતપૂર્વ મહાનિર્દેશક ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 17th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના ભૂતપૂર્વ મહાનિર્દેશક ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.