પ્રધાનમંત્રીએ ડૉ. ટેમસુલા એઓના નિધન પર શોક વ્યક્ત કર્યો

October 10th, 11:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ટેમસુલા એઓના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે જેમણે તેમની સાહિત્યિક કૃતિઓ દ્વારા અદ્ભુત નાગા સંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.