પીએમએ પીઢ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 01st, 09:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.