પ્રધાનમંત્રીએ કાર્ડિયાક સર્જન ડૉ. કે.એમ. ચેરિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 26th, 03:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રખ્યાત કાર્ડિયાક સર્જન ડૉ. કે.એમ. ચેરિયનના નિધન પર શોક વ્યક્ત કર્યો.