નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ પ્રધાનમંત્રીએ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા

May 02nd, 09:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા છે.