પ્રધાનમંત્રીશ્રી સાથે 16મા નાણાંપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે મુલાકાત કરી

November 17th, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આયોગના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢીયાના નેતૃત્વમાં 16મા નાણાપંચના સભ્યોના એક પ્રતિનિધિમંડળે મુલાકાત કરી હતી.