પ્રધાનમંત્રીનો નાગરિકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોત પર શેર કરવા અનુરોધ

July 23rd, 01:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોત પર શેર કરવા અને આઝાદી કા અમૃત મહોત્સવને મજબૂત કરવા વિનંતી કરી છે.